Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૧ - સુર્યાસ્ત : ૬-૨૮
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૨ :
તા. ૦૮-૧૦-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૫,
મુસ્લિમ રોજઃ ૧૫, નક્ષત્રઃ અશ્વિની,
યોગઃ હર્ષણ, કરણઃ તૈતિલ
તા. ૦૮ ઓક્ટોબરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કુટુંબ-પરિવારના પ્રશ્નો અંગે ચિંતા-ઉચાટ રહે. પત્ની-સંતાનનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. વ્યવસાયિક બાબતે આપનું વર્ષ ઉતાર-ચઢાવનું રહે, તેથી આપે સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર મહત્ત્વના નિર્ણયો લેવા. આવેશ-ઉશ્કેરાટમાં કઈ કામ કરવું નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.
બાળકની રાશિઃ મેષ