Advertisement
Author: નોબત સમાચાર

ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દર સોમવારે લોકોને મળશે

જામનગરના સર્કીટ હાઉસમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ૭૭-જામનગર (ગ્રામ્ય) ના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ રાજ્યના મંત્રી તરીકેની જવાબદારીમાંથી મુક્ત થયા પછી હવે દર સોમવારે જામનગરના સર્કીટ હાઉસ, લાલબંગલામાં સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધી તેમના મતવિસ્તારના તથા જિલ્લાના લોકોને રૂબરૂ મુલાકાત આપશે.

સોમવાર સિવાયના દિવસોમાં તેમના જામનગરના કાર્યાલયમાં પણ નિયમિત રીતે હાજરી આપીને લોકોને મુલાકાત આપશે. લોકોના પ્રશ્નો સાંભળીને તેને વાચા આપવાની કામગીરી ચાલુ રહેશે તેમ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh