Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. રપ-૯-ર૦રપ ના આયોજનઃ
જામનગર તા. ૧૬ઃ પૂ. ધીર ગુરુદેવની પ્રેરણાથી દંત ચિકિત્સા અને દાંતની બત્રીસીના કેમ્પનું તા. ૧પ-૯-ર૦રપ અને ગુરુવારે સવારે ૯ થી ૧ સુધી લાલપુરમાં જૈન સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આયોજીત આ નિઃશુલ્ક કેમ્પમાં ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન રાજકોટની ટીમના ડો. જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમના મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ અને ડો. સંજય અગ્રાવત સેવા આપશે. આ કેમપમાં દાંત અને પેઢાના રોગનું નિદાન જરૃરિયાતવાળા દર્દીને જાલંધર પદ્ધતિથી દાંત કાઢી આપવામાં આવશે. વિનામૂલ્યે દવા આપવામાં આવશે તથા દાંતની બત્રીસી બનાવી આપવામાં આવશે. આ કેમ્પમાં નામ નોંધાવવા માટે મોનિકા ભટ્ટ ૯૪૦૯૭ ૭૩૬૭૪ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial