Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘાવી માહોલ છતાં વરસાદ નહીં:
જામનગર તા. ૩૧: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું. મેઘાવી માહોલના પગલે વાતાવરમાં ઠંડક યથાવત્ રહી હતી.
જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા યથાવત્ રહ્યા છે. મેઘાવી માોલ વચ્ચે વરસાદ ન થતા પ્રજાજનો નિરાશ થયા છે. મેેઘાડંબર વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીક કલાક દરમિયાન ૧ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો ર૭ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા વધીને ૮૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરા અને મેઘાવી માહોલના પગલે વાતાવરમાં ઠંડક યથાવત્ રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial