Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાણાયામ-મેડિટેશન વિશે વિસ્તૃત સમજ અપાઈઃ
જામનગર તા. ૧૯: જામનગરમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેનાર ઈન્ડિયન લાયોનેસનું સ્નેહમિલન સાથે ડિનર પાર્ટીનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના પ્રેસિડેન્ટ હંસાબેન રાવલ, સેક્રેટરી વર્ષાબેન ખીરા, ટ્રેઝરર નયનાબેન દવે અને પાસ્ટ પ્રેસિડેન્ટ અલકાબેન વિઠ્ઠલાણીના ખાસ માર્ગદર્શન હેઠળ ડિનર સનેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કિરણબેન સુવા દ્વારા પ્રાણાયામ અને મેડિટેશન વિશેની વિસ્તૃત સમજ આપી પ્રાણાયામ કરાવ્યા હતાં, તેમજ આ ક્લબના મેમ્બર નિકીતાબેનની ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પદે નિમણૂક થતા તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial