Advertisement
Author: નોબત સમાચાર

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ફોર્મ તારીખ લંબાવાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા.૩૧: જવાહર નવોદય વિદ્યાલય જામનગર દ્વારા લેવાનાર ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા - ૨૦૨૫ માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.પહેલાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૫ હતી જે હવે વધારીને ૧૩ ઓગસ્ટ ૨૦૨૫ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણોસર હજુ સુધી પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શક્યા નથી, તેમને આ તકનો લાભ લઈને ૧૩ ઓગસ્ટ, ૨૦૨૫ પહેલાં તેમનું ઓનલાઈન ફોર્મ ભરી દેવા આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય જામનગર એ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh