Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય: ૬-૨૪ - સુર્યાસ્ત: ૭-૨૦
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૩:
તા. ૧૨-૦૮-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ: ૫૧૨૭, પારસી રોજ: ગ્રા.૩,
મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ પૂર્વભાદ્રા,
યોગઃ સુકર્મા, કરણઃ બવ
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહ્યા કરે. ખાન-પાન, આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. વ્યાવસાયિક બાબતે આપના કામ થતા થતા અટકી જાય. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં ગેરસમજથી સંભાળવું. સંતાનના પ્રશ્નો ઉકેલાતા રાહત થાય. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. સામાજિક ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થાય. પ્રસન્નતા જણાય.
બાળકની રાશિઃ મીન