Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૩-૮-ર૦રપ ના બુધવારના સ્વાતંત્ર્ય પર્વ પહેલા તિરંગા યાત્રાનું આયોજન ખંભાળિયા શહેરમાં કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રધ્વજના સન્માનમાં તથા હર ઘર તિરંગાની રાજ્ય વ્યાપી ઉજવણીના સંદર્ભમાં ખંભાળિયામાં તા. ૧૩-૮-ર૦રપ ના સવારે ૮-૩૦ વાગ્યે એસ.ટી. સ્ટેશન પાસે, પ્રાંત કચેરી ખંભાળિયાથી તિરંગા રેલી નીકળશે, જે જી.વી.જે. હાઈસ્કૂલ, નગર ગેઈટ, બેઠક રોડ થઈ ફરી પ્રાંત કચેરીએ જઈ પૂર્ણ થશે. જેમાં લોકોને જોડાવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial