Advertisement
Author: નોબત સમાચાર

જાણો તા. ૦૮ નવેમ્બર, શનિવાર અને કારતક વદ ત્રીજનું પંચાંગ

સુર્યોદય : ૬-૫૫  સુર્યાસ્ત : ૬-૦૬

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ

રાત્રિના ચોઘડીયા

(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક વદ-૦૩ :

તા. ૦૮-૧૧-ર૦૨૫, શનિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,

મુસ્લિમ રોજઃ ૧૬, નક્ષત્રઃ મૃગશીર્ષ,

યોગઃ શિવ, કરણઃ બવ

 

તા. ૦૮ નવેમ્બરના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય સુખાકારી મધ્યમ રહે. આકસ્મિક કોઈને કોઈ ખર્ચ-ખરીદી આવ્યા કરે. વ્યાવસાયિક ક્ષેત્રે આપે હરિફવર્ગથી સાવધાન રહીને આપનું કામકાજ કરતા રહેવું. નાણાકીય જોખમ વધારવું નહીં. કૌટુંબિક-પારિવારિક બાબતે પત્ની-સંતાનનો સાથ-સહકાર મળી રહે. આરોગ્ય બાબતે સિઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ વૃષભ ૧૧:૧૪ સુધી પછી મિથુન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh