Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

મોટી વેરાવળઃ હાલ જામનગર નિવાસી સ્વ.અમૃતલાલ લધાભાઈ ખાખરીયા, સ્વ. વાલીબેન ના પુત્ર મનસુખલાલ (નિવૃત્ત સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર, જિલ્લા પંચાયત, જામનગર) (ઉ.વ.૭૦) તે દક્ષાબેન ના પતિ, રસીકલાલ અમૃતલાલ ખાખરીયા (નિવૃત્ત એસ.ટી.નિગમ) તેમજ દયાબેન ગોરધનદાસ લઘાણીના ભાઈ, પ્રદિપ તથા પૂજાના પિતા, નિલેશભાઈ રસીકલાલ ખાખરીયાના કાકા, દિનેશભાઈ રમણીકભાઈ ખાખરીયા, અશ્વિનભાઈ રમણીકલાલ ખાખરીયાના અદાના દીકરા ભાઈ, શાંતિલાલ વલ્લભદાસ મજીઠીયાના જમાઈ, નિલેશભાઈ શાંતિલાલ મજીઠીયાના બનેવી તથા નાનજી કારા સોમૈયાના ભાણેજનું તા. ૨૬ ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૮ ને સોમવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh