Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪: જામનગરમાં શાક માર્કેટ નજીક ધનબાઈના ડેલા પાસે આવેલ ગીરધારી મંદિરમાં તા. ૧૬ અને ૧૭ ના રોજ જન્માષ્ટમીના પાવન દિને નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૬ના સવારે ૫ વાગ્યે મંગળા આરતી, ૫:૩૦ વાગ્યે પંચામૃત સ્નાન, ૧૦:૧૫ વાગ્યે તિલકના દર્શન, રાત્રે ૮:૧૫ વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે ૧૨ વાગ્યે નંદ મહોત્સવ, તા. ૧૭ના સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધી નંદ મહોત્સ્વ (પલના) યોજાશે તેમ મુખ્યાજી પાર્થભાઈ દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial