Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક ખેડૂતોને માખી કરડી જતા ઘાયલઃ
ખંભાળિયા તા. ર૯ઃ ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં એક ખેતરમાં કામ કરતા મજૂરો તથા ખેડૂતો સાંજે કામ કરતા હતાં ત્યારે જંગલી ઝેરી મધમાખીનું ઝુંડ આ ખેડૂતો પર ત્રાટકતા નાસભાગ થઈ હતી તથા કેટલાક ખેડૂતો ભાગવા જતા પડ્યા હતાં તો ચાર ખેડૂતોને ખૂબ માખી કરડી જતા તેમને ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલ ખંભાળિયામાં ખસેડવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial