Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૯ ના બળેવ પર્વે યોજાશે
જામનગર તા. ૭: જામનગર રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા યજ્ઞોપવિત કાર્યક્રમ તા. ૯-૮-૨૫ના જ્ઞાતિની બ્રહ્મપુરી, રાજગોર ફળી, શેરી નં.૧, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં સવારે ૮ વાગ્યે જનોઈ બદલવામાં આવશે અને બપોરે ૧૨ વાગ્યે જ્ઞાતિ ભોજન રાખવામાં આવ્યું છે. જ્ઞાતિજનોએ આ કાર્યક્રમનો લાભ લેવા પ્રમુખ દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial