Advertisement
Author: નોબત સમાચાર

જામનગર રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા યજ્ઞોપવિતનો કાર્યક્રમ

આગામી તા. ૯ ના બળેવ પર્વે યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા યજ્ઞોપવિત કાર્યક્રમ તા. ૯-૮-૨૫ના જ્ઞાતિની બ્રહ્મપુરી, રાજગોર ફળી, શેરી નં.૧, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં સવારે ૮ વાગ્યે જનોઈ બદલવામાં આવશે અને બપોરે ૧૨ વાગ્યે જ્ઞાતિ ભોજન રાખવામાં આવ્યું છે. જ્ઞાતિજનોએ આ કાર્યક્રમનો લાભ લેવા પ્રમુખ દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh