Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરિદ્વારથી છોટીકાશી દિવ્ય જ્યોતિ કળશ યાત્રાઃ
હરિદ્વારના શાંતિકુંજ ગાયત્રી શક્તિપીઠથી નીકળેલ દિવ્ય જ્યોતિ કળશ યાત્રા જામનગર ગાયત્રી શક્તિપીઠના ઉપક્રમે શહેરમાં પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના નિવાસસ્થાને પહોંચી હતી. આ તકે હકુભા તથા તેમના પરિવારજનો દ્વારા યાત્રાનું તથા યાત્રામાં જોડાયેલ ગાયત્રી પરિવારના સભ્યોનું સ્વાગત અભિવાદન કરી દિવ્ય કળશનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓ તથા જન સામાન્યના ઉત્થાન માટેના યાત્રાના ઉદ્દેશ્યો વિશે માહિતી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial