Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના મણિયાર મસ્જિદ ટ્રસ્ટના હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી

આગેવાનો-સભ્યોની ઉપસ્થિતિમાં બેઠકઃ

                                                                                                                                                                                                      

જાનમગર તા. ર૭: જામનગરના મણિયાર મસ્જિદ ટ્રસ્ટની સામાન્ય બેઠક જ્ઞાતિના તમામ સભ્યો તથા અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાજેતરમાં મણિયાર મસ્જિદ હોલ, જામનગરમાં મળી હતી. આ બેઠકમાં મણિયાર મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખ તરીકે અક્રમભાઈ અનવરભાઈ સમા, ઉપપ્રમુખ તરીકે મક્સુદ ઈકબાલભાઈ સમા અને ઈરફાન મહંમદ સીદિકભાઈ સમા, મંત્રી તરીકે એમ.ડી. ફારૂકભાઈ, એમ.ડી. સાદિકભાઈ મણિયાર, જનરલ સેક્રેટરી તરીકે આસીફ નવાઝઅલીભાઈ સમા, ખજાનચી તરીકે મહમદ સહાદત ફારૂકભાઈ સમા અને જોઈન્ટ ખજાનચી તરીકે આસીફ હુશેનભાઈ મણિયારની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh