Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિલાયન્સ માટે પણ આ બ્રિજનું કામ આ કોન્ટ્રાક્ટરે જ કર્યું હતું
દ્વારકા તા. પઃ દ્વારકામાં ગોમતી નદી પંચકૂઈ જવા માટે અગાઉ રિલાયન્સ કંપનીએ સુદામા સેતુ પુલ બનાવેલો જે બંધ કરી દેવામાં આવેલો, જે પછી સરકાર દ્વારા નવો પુલ બનાવવાનો મંજુર કરાતા સાડાનવ કરોડના ખર્ચે સુદામા સેતુનો નવો પુલ બનાવવાનું કામ ઈન્દોરની એ જ કંપનીનું મંજુર થયું છે, જેણે અગાઉ પણ સુદામા સેતુ રિલાયન્સ કંપની માટે બનાવેલો હતો. આ કોન્ટ્રાક્ટ પાંચ ટકા ડાઉનમાં મંજુર થયો હોવાનું જાણવા મળે છે.
થોડા સમયમાં કાગળની કાર્યવાહી ૫ૂર્ણ થઈ ગયા પછી સુદામા સેતુનું મજબૂતિકરણ અને નવીનિકરણનું કાર્ય ચાલુ થશે તેમ કાર્યપાલક ઈજનેરશ્રી ઉત્તમભાઈ ચૌધરી દ્વારા જણાવાયું છે.
ઉલ્લેખનિય છે કે, આ કરોડોના કામની રકમમાં દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા પણ મોટી રકમ ફાળવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial