Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેમના પત્નીએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા. ૪: ખંભાળિયાના પીપરીયા ગામની સીમમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિકને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયા તાલુકાના પીપરીયા ગામની સીમમાં દેવાણંદભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની કાનુભાઈ બાબુભાઈ ચંદ્રવંશી (ઉ.૩૭) નામના યુવાન ગુરૂવારે બપોરે ખેતરમાં કામ કરતા હતા.
આ વેળાએ તેઓને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. તેઓનંુ મૃત્યુ નિપજ્યાનું પત્ની સંગીતાબેન ચંદ્રવંશીએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial