Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૮ - સુર્યાસ્ત : ૬-૪૧
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૩ :
તા. ૨૪-૦૯-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૧,
મુસ્લિમ રોજઃ ૧, નક્ષત્રઃ ચિત્રા,
યોગઃ ઐન્દ્ર, કરણઃ તૈતિલ
તા. ૨૪ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ કરવાનો ઉત્સાહ વધે. નોકરી-ધંધામાં નવી તક પ્રાપ્ત થાય. સ્વાસ્થ્યમંં સુધારો જણાય. જુની કે વારસાગત બીમારીમાં રાહત થતી જાય. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય. મિત્રોથી લાભ થવા પામે.
બાળકની રાશિઃ તુલા