Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
Apr 14, 2026
...
વધુ વાંચો »
Apr 14, 2026
આગામી તા. ૧૬ તથા ૧૭ ના દિવસોમાં
...
વધુ વાંચો »
Apr 14, 2026
જામનગરમાં આગામી તા. ૧૮ ના શનિવારે
...
વધુ વાંચો »
Apr 14, 2026
આગામી તા. ૧૬મી એપ્રિલે આયોજનઃ
...
વધુ વાંચો »
Apr 14, 2026
તા. ૧૪-૦૪-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....
મંગળવારે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિના નિમિતે ભારતીય શેરબજાર બંધ રહયું હતું. સોમવારે ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાના યુદ્વ વિરામનું પાકિસ્તાનમાં બન્ને પક્ષો વચ્ચે યોજાયેલી શાંતી મંત્રણામાં બન્ને પક્ષે કેટલીક શરતો પર સંમતી નહીં સધાતાં નિષ્ફળતા બાદ હવે વિશ્વના દરિયાઈ માર્ગે પરિવહનના પ્રમુખ માર્ગ સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝ પર ઈરાન બાદ હવે અમેરિકાએ પોતે પણ નાકાબંધી કરવાનું જાહેર કરતાં વિશ્વ પરનું ઓઈલ સંકટ ઘેરાવાના સ્પષ્ટ સંકેતે આજે વૈશ્વિક બજારો ફરી ડામાડોળ થયા હતા.
ભારત, ચાઈના સહિતના દેશો માટે ક્રુડ ઓઈલ, એલપીજી સહિત મેળવવા માટેના આ પ્રમુખ માર્ગ બંધ થવાથી દેશોમાં ઈંધણ સંકટ સર્જાય એવી ફરી ...
વધુ વાંચો »
Apr 14, 2026
જામનગર નિવાસી અ.સૌ. ભારતીબેન (ઉ.વ. ૭૦), તે હેમંતભાઈ કાનજીભાઈ પટેલ (ખટીયાવાળા) ના ધર્મપત્ની, તે હીનાબેન પારસભાઈ ટોલીયા (બેંગલુરૂ), ડો. પ્રશાંતભાઈ (યુએસએ) તથા ડો. વિશ્વાબેન ચિરાગભાઈ શેઠ (યુએસએ)ના માતુશ્રી, ડો. નિરાલીબેનના સાસુ, સરલાબેન તથા સ્વ. મનસુખભાઈ ઝીણાભાઈ ટોલીયાના પુત્રી, રેખાબેન સંઘવી (અમદાવાદ), નિલેશભાઈ તથા સંજયભાઈ ટોલીયાના બહેન, ગંગદાસભાઈ, પ્રવિણભાઈ, નારણભાઈ તથા પ્રતાપભાઈ પટેલના ભાભી તા. ૧૩-૪-ર૦ર૬ ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૬-૪-ર૦ર૬ ના ગુરૂવારના સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ વાગ્યે લેઉવા પટેલ સમાજ (એ/સી હોલ), પ્રથમ માળે, રણજીતનગર, જામનગરમાં રાખેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૬-૪-ર૦ર૬ ના સવારે ૧૧ થી ૧ર વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજમાં જ રાખવામાં આવી છે.
વધુ વાંચો »
Apr 14, 2026
આગામી તા. ૧૬મી એપ્રિલે આયોજનઃ
...
વધુ વાંચો »
Apr 14, 2026
આગામી તા. ૧૬ તથા ૧૭ ના દિવસોમાં
...
વધુ વાંચો »
Apr 14, 2026
જામનગરમાં આગામી તા. ૧૮ ના શનિવારે
...
વધુ વાંચો »
Apr 14, 2026
દેવભૂમિ દ્વારકા ...
વધુ વાંચો »
Apr 14, 2026
તા. ૧૪-૦૪-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....
મંગળવારે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિના નિમિતે ભારતીય શેરબજાર બંધ રહયું હતું. સોમવારે ઈરાન અને અમેરિકા વચ્ચે બે અઠવાડિયાના યુદ્વ વિરામનું પાકિસ્તાનમાં બન્ને પક્ષો વચ્ચે યોજાયેલી શાંતી મંત્રણામાં બન્ને પક્ષે કેટલીક શરતો પર સંમતી નહીં સધાતાં નિષ્ફળતા બાદ હવે વિશ્વના દરિયાઈ માર્ગે પરિવહનના પ્રમુખ માર્ગ સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝ પર ઈરાન બાદ હવે અમેરિકાએ પોતે પણ નાકાબંધી કરવાનું જાહેર કરતાં વિશ્વ પરનું ઓઈલ સંકટ ઘેરાવાના સ્પષ્ટ સંકેતે આજે વૈશ્વિક બજારો ફરી ડામાડોળ થયા હતા.
ભારત, ચાઈના ...
વધુ વાંચો »