Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૩૪ - સુર્યાસ્તઃ ૬-૫૩
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૦૫ :
તા. ૧૨-૦૯-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૯,
મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ ભરણી,
યોગઃ વ્યાઘાત, કરણઃ ગર
તા. ૧૨ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નાણાકીય સુખાકારી મધ્યમ રહે. આવક ચાલુ રહેવાને લીધે આપના વ્યવહારો જળવાય રહે. પરંતુ નવા કોઈ નાણાકીય જોખમ કરવા નહીં. નોકરી-ધંધાકીય બાબતે આપના કેટલાક કામ થાય, તો કેટલાક કામમાં રૂકાવટ અનુભવાય. આરોગ્ય બાબતે ઋતુગત રોગોથી સાવધાન રહેવું. વિદ્યાર્થી વર્ગે વર્ષની શરૂઆતથી જ અભ્યાસ શરૂ કરી દેવો.
બાળકની રાશિઃ મેષ ૧૭.૩૧ સુધી પછી વૃષભ