Advertisement
Author: નોબત સમાચાર

રૂકિમણીજી મંદિરે અન્નકુટ મનોરથ

દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી

                                                                                                                                                                                                      

દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણી રાજરાજેશ્વરી રૂકિમણી માતાજી મંદિરે પૂર્ણિમા નિમિત્તે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાયો હતો. રૂકિમણી માતાજી મંદિરે સાંજે  થી ૯ વાગ્યા સુધી યોજાયેલ અન્નકૂટ મનોરથનો બહોળી સંખ્યામાં સ્થાનીય તેમજ બહારગામથી પધારેલ ભાવિકોએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh