Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૧ - સુર્યાસ્ત : ૬-૨૯
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૧૫ :
તા. ૦૭-૧૦-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૪,
મુસ્લિમ રોજઃ ૧૪, નક્ષત્રઃ રેવતી,
યોગઃ ધ્રુવ, કરણઃ બાલવ
તા. ૦૭ ઓકટોબર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં રૃકાવટ-મુશ્કેલી અનુભવાય. સંયુક્ત ધંધામાં વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું પડે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ જણાય. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. વિદ્યાર્થીવર્ગને મહેનતના પ્રમાણમાં પરીણામ મળે.
બાળકની રાશિઃ મીન ર૫.૨૯ સુધી પછી મેષ