Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન ગ્રાઉન્ડના મેળામાં આર્થિક ગોટાળા અંગે બે અધિકારીને નોટીસ પાઠવાઈ

જામ્યુકો દ્વારા ચાલી રહેલી તપાસ દરમિયાન ખૂલાસા પૂછાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત શ્રાવણી મેળામાં આર્થિક ગોલમાલમાં કોંગ્રેસના આક્ષેપ અંગે નાયબ કમિશનરને તપાસ સોંપવામાં આવી છે, જ્યારે આ પ્રકરણમાં બે અધિકારીને નોટીસો આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસમાં પ્રદર્શન મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આર્થિક ગોલમાલ કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા આક્ષેપ કરી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેની સમગ્ર પ્રકરણની નાયબ કમિશનરને તપાસ સોંપવામાં આવી છે. જેની તપાસ ચાલી રહી છે. દરમિયાન એસ્ટેટ વિભાગના બે અધિકારીઓને નોટીસ આપી તેમના ખુલાસા પૂછવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh