Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદયઃ ૦૬-૩૨ - સુર્યાસ્તઃ ૭-૦૦
દિવસના ચોઘડીયા
(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ
રાત્રિના ચોઘડીયા
(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા સુદ-૧૩ :
તા. ૦૫-૦૯-ર૦૨૫, શુક્રવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૨,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ શ્રવણ,
યોગઃ શોભન, કરણઃ કૌલવ
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્ય બાબતે આપને કોઈને કોઈ ચિંતા રહ્યા કરે. ખાન-પાન, આહાર-વિહારમાં પરેજી રાખવી આવશ્યક બની રહે. નોકરી-ધંધામાં આપનું વર્ષ ઉતાર-ચઢાવવાવાળું રહે. આપે કામનો વધુ પડતો તણાવ લેવો નહીં. કેટલાક અગત્યના કામ ઉકેલાતા રાહત જણાય, વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સાનુકૂળતા રહે. કૌટુંબિક પ્રશ્નો ઉકેલાય.
બાળકની રાશિઃ મકર