ચિરવિદાય

જામનગર નિવાસી ગં.સ્વ. ચંપાબેન કુંવરજીભાઈ મારૃ (ઉ.વ.૯૯), તે દિલીપભાઈ, ભરતભાઈ, જયસુખભાઈના માતા તા. ૧૬-૩ ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૮-૩ ના સાંજે પ થી પ-૩૦ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી.રોડ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

પોરબંદર નિવાસી (મૂળ ગામ ભાંખ) ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ મુગટલાલ પ્રેમશંકર જોષી (ઉ.વ.૬૯) (રિ. ફોરેસ્ટ ઓફિસર), તે સ્વ. પ્રેમશંકર ત્રિભુવનદાસ જોષીના પુત્ર, તથા રૃમીત મુગટલાલ જોશી, નમ્રતા મુગટલાલ જોશીના પિતા તથા વિશાલકુમાર થોભાણીના સસરા તથા સ્વ. મહેશભાઈ પ્રેમશંકર જોષીના ભાઈનું તા. ૧૬-૩-ર૪  અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૮-૩-ર૪ ને સોમવારે સાંજે ૪ થી પ ગુર્જર સુથારની વાડી, રેલવે સ્ટેશનની સામે, પોરબંદરમાં રાખવામાં આવ્યું છે.

જામનગર નિવાસી પ્રફુલચંદ્ર રમણીકલાલ કોટેચાના પત્ની મધુબેન પ્રફુલચંદ કોટેચા (ઉ.વ.૭૬), તે કલ્પેશભાઈ પી. કોટેચા (સીઈઓ, ચેમ્બર ઓફ કોમર્સ અને જલારામ લોહાણા જ્ઞાતિ, સાર્વજનિક ટ્રસ્ટના માનદ મંત્રી), સ્વ. હીનાબેન અશોકભાઈ દાવડાના માતા તથા આરતીબેનના સાસુ તથા સ્વ. જેઠાલાલ કરશનજી માનસતાના પુત્રી, તથા શરદભાઈ માનસતા, ભરતભાઈ માનસતાના બહેન તથા ખુશ્બુ ચિરાગભાઈ ઠકકર (અમદાવાદ), ઈશાબેન, પાર્થના દાદીનું તા. ૧૬-૩-ર૪ ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું અને મોસાળ પક્ષની સાદડી તા. ૧૮-૩-ર૪ ના સાંજે ૪ થી ૪-૩૦ પાબારી હોલ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગર ઃ ગં.સ્વ. જયાબેન ભોગીલાલ કોઠારી (ઉ.વ.૮પ), તે સ્વ. ભોગીલાલ પદમશી કોઠારીના ધર્મપત્ની (જાલીયા દેવાણી) રસીકલાલ ગીરધરલાલ મહેતાના બહેન, તેમજ સ્વ. રાજેશભાઈ, કેતનભાઈ તથા નિમેષભાઈ, લતાબેન તથા ચંદ્રિકાબેન, વર્ષાબેનના માતાનું તા. ૧૬-૩-ર૪  અવસાન થયેલ છે.

close
Ank Bandh