Testing for E-paper Link

http://epaper.nobat.com/12-03-2023/

જામનગરના અખબાર વિક્રેતા કે.પી. જાડેજાના આંગણે લગ્નોત્સવ

જામનગરના અખબાર વિક્રેતા શ્રી કિશોરસિંહ પથુભા જાડેજાના સુપુત્ર ચિ. કરણસિંહના શુભલગ્ન મૂળ ગામ મેથાણ (સુરેન્દ્રનગર), હાલ રાજકોટ નિવાસી શ્રી રાજેન્દ્રસિંહ ભીખુભા ઝાલાની સુપુત્રી ચિ. ધર્મિષ્ઠાબા સાથે તા. ૧૫-૧૨-૨૩ના દિને નિરધાર્યા છે.

નવનીત જ્વેલર્સવાળા માંડલીયા પરિવારના આંગણે શુભ લગ્નોત્સવ

જામનગરની એક સદી પુરાણી જ્વેલર્સ પેઢી ''નવનીત જ્વેલર્સ'' ના સંચાલક માંડલીયા પરિવારના શ્રી દેવેન્દ્રભાઈ કાંતિલાલ માંડલીયાના સુપુત્ર ચિ. વેદાંતના શુભલગ્ન શ્રી વિજયભાઈ એ. વઢવાણાની સુપુત્રી ચિ. અમિ સંગાથે સંપન્ન થયા છે. નવદંપતીનો સત્કાર સમારોહ આવતીકાલે તા. ૦૯-૧૨-૨૩ના શનિવારે રાત્રે તુલસી પાર્ટી પ્લોટમાં યોજાયો છે.

close
Ank Bandh