close

Apr 19, 2024
જામનગર દલિત સમાજે સીએમને પત્ર લખ્યોઃ જામનગર તા. ૧૯ : રાજકોટમાં પોલીસ કર્મચારી દ્વારા માર મારતા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની સીટીંગ જજ પાસે તપાસની કરાવવાની માંગ સાથે જામનગરમાં સમસ્ત દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીને ઉદેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગર કલેકટરને પાઠવાયું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે, રાજકોટના આંબેડકરનગરમાં રહેતા હમીર (ગોપાલ) દેવજીભાઈ રાઠોડને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવતા તેનું ... વધુ વાંચો »

Apr 19, 2024
જામનગરમાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે રામનવમી નિમિત્તે રાજા મેલડી ગ્રુપ જામનગર દ્વારા દિગ્વિજય પ્લોટ પ૮થી વિશેષ માહોલ સાથે મહાબલી હનુમાન સાથે રામસવારી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રાને જામનગરના ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી તથા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી. સમગ્ર વિસ્તાર ભગવાન શ્રીરામના નામમાં લીન થયો હતો. આ રામ સવારી પ૮ દિગ્વીજય પ્લોટમાંથી પસાર થઈ મુખ્ય શોભાયાત્રામાં જોડાઈ હતી. આયોજકો દ્વારા ઈન્દોરથી ખાસ ... વધુ વાંચો »

Apr 19, 2024
બેડી લોહાણા સમાજના વિલિનિકરણને સમગ્ર સમાજના વડીલો, શ્રેષ્ઠીઓ દ્વારા આવકારઃ જામનગર તા. ૧૯: જામનગર શહેરમાં લોહાણા સમાજ વર્ષોથી કાર્યરત છે. લોહાણા મહાજન અને અનેક વિધ જ્ઞાતિ સંગઠન સમાજના ઉત્તરોત્તર વિકાસમાં જોડાયેલા છે. શહેરના લોહાણા સમાજની આ વિકાસ યાત્રા વધુ આગળ વધી અને વિશિષ્ટ સંગઠનો સમાજની એક્તા માટે જોડાવવા તત્પર બન્યા છે. જામનગરની ભાગોળે બેડીમાં લોહાણા સમાજના અનેક પરિવારો વસે છે, પરંતુ વ્યવસાય અને અભ્યાસ માટે જામનગરમાં સ્થાયી થઈ રહ્યા છે. ... વધુ વાંચો »

Apr 19, 2024
ખંભાળીયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લાના આર.એ.સી. ભૂપેશ જોટણીયા, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી પટેલ, ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૂ દ્વારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો ચલાવાય છે. જેમાં સલાયામાં માછીમાર ભાઈ-બહેનો માટે મતદાર જાગૃતિ અંગે નાટકનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક તળપદી ભાષામાં સંવાદો સાથે નાટક યોજીને મતદારોને મતદાન કરવા જાગૃત થવા માટે સમજાવવામાં આવ્યા હતાં. સંવાદો અભિનય સાથે નાટક નિહાળવા ... વધુ વાંચો »

Apr 19, 2024
ગુજરાતના ૬ આરોગ્ય કેન્દ્રોને મળ્યા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ ખંભાળીયા તા. ૧૯: તાજેતરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ આરોગ્યની કામગીરીમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનાર સમગ્ર ગુજરાતના ૬ આરોગ્યકેન્દ્રોને નેશનલ એવોર્ડથી સન્માનીત કરાયા હતાં. જેમાં સૌથી વધુ સુવિધા સાથે સૌથી વધુ ગુણ ખંભાળીયાના કેશોદ ગ્રામ પંચાયતના આરોગ્ય કેન્દ્રએ મેળવીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગામના સરપંચ તથા તેમની ટીમ તથા આરોગ્ય ટીમની સહિયારી કામગીરી સફળ થઈ છે. કેશોદ ગ્રામ પંચાયતે ... વધુ વાંચો »

Apr 19, 2024
પડાણા, ઝાંખર અને સિંગચમાં આરોગ્ય શાખાનું ચેકીંગઃ જામનગર તા. ૧૯: જામનગર જિલ્લાના પડાણા, ઝાંખર, સિંગચ ગામમાં શાળાની ૧૦૦ મીટર વિસ્તારમાં તમાકુ બનાવટની વસ્તુ વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં તેને વેચાણ કરવા અંગે જિલ્લા પંચાયતની ચેકીંગ ટીમ દ્વારા ૧૭ કેસ કરવામાં આવ્યા હતાં અને દંડનીય વસુલાત કરવામાં આવી હતી. જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા અને એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના મોનીટરીંગમાં ... વધુ વાંચો »

Apr 19, 2024
તા. ૧૮ થી બુકીંગ થયું શરૃઃ જામનગર તા. ૧૯: પશ્ચિમ રેલવે દ્વારા, ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન લંબાવવાનો નિર્ણય લીધો છે. ૦૯પર૦ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પે. તા. ર૪ જુન ર૪ સુધી લંબાવવામાં આવી તેમજ વળતા ૦૯પ૧૯ મદુરાઈ-ઓખા સાપ્તાહિક સ્પે. ટ્રેનના ર૮ જુન ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન માટેનું બુકિંગ ૧૮-૪-ર૪ થી શરૂ થયું છે.   જો આપને આ  વધુ વાંચો »

Apr 19, 2024
ચૈત્રીમાસની શાશ્વતી આયંબીલ ઓળીની ઉજવણીઃ જામનગર તા. ૧૮ : સ્થાનકવાસી જૈન સંઘ - ચાંદી બજાર- જામનગરના આંગણે સંવત ર૦૮૦ ના ચૈત્ર માસની શાશ્વતી આયંબીલ ઓળી ગોંડલ સંપ્રદાયના પ.પૂ.બા.બ્ર. રાજેશમુની મ.સા. તથા પ.પૂ. હર્ષમુની મ.સા.ના સાનિધ્યમાં તા. ૧પ-૪-ર૪ થી શાતાકારી રીતે ઉજવાઈ રહેલ છે. આ ઓળી કરાવવાનું સદ્દભાગ્ય સ્વ. નવિનચંદ્ર ધરમશીભાઈ શાહની પુણ્ય સ્મૃતિ નિમિત્તે અનસૂયાબેન નવિનચંદ્ર શાહને સાંપડેલ છે. દૈનિક આશરે ૧૦૦-૧૧૦ ઉપરાંત તપશ્વીઓને આયંબીલ કરાવવાનો લાભ દાતા પરિવારને મળે છે. વધુ વાંચો »

Apr 19, 2024
આગામી રવિવાર તા. ર૧ ના મહાવીર જયંતિ નિમિત્તે જામનગર તા. ૧૯ : શ્રી જામનગર દશા શ્રીમળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્યો પરિવાર માટેનું તા. ર૧-૪-ર૪ ને રવિવારના શ્રી મહાવીર જયંતીના પ્રસંગે બપોરે ૧ર થી ર પ્રિતી ભોજનનું આયોજન દાતા શ્રી સ્વ. દલસુખલાલ મોહનલાલ મહેતાના પુણ્ય સ્મરણાર્થે હ. શ્રીમતી જયશ્રીબેન દલસુખલાલ મહેતા પરિવાર તરફથી કાયમી પ્રીતિ ભોજનનું આયોજન અમારી ઉપરોકત લાણી સંસ્થાની વાડીમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જ્ઞાતિના સભ્ય પરિવારને સહકુટુંબ સમયસર પ્રીતિ ભોજનમાં ... વધુ વાંચો »

Apr 19, 2024
આગામી તા. ર૬ એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૯: રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ર૬/૪ ને શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧ર વાગ્યા દરમિયાન પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ, જલારામ મંદિર હાપામાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્વસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. વધુ વિગત માટે રમેશભાઈ દત્તાણી (પ્રમુખ, જલારામ સેવા ટ્રસ્ટ), ભાવેશ દત્તાણી મો. ૯૪ર૭ર ૭પ૮૮૮ અથવા અલ્પાબેન ... વધુ વાંચો »

Apr 19, 2024
સ્થાનિક/વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... આર્થિક આંકડાઓમાં મજબૂતી સાથે કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પોઝિટીવ રહેવાના આશાવાદ સાથે આજરોજથી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થવા જઈ રહ્યું ત્યારે વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં ગઈકાલે રોકાણકારોએ નીચા મથાળે ખરીદી કરતા શરૂઆતી તબક્કામાં બજારમાં સુધારો જોવા મળ્યો હતો. જો કે વૈશ્વિક સ્તરે ઈરાન દ્વારા ગત સપ્તાહના અંતે ઈઝરાયેલ પર ડ્રોન, મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલે વળતો પ્રહાર કરવાના કરેલા નિર્ધાર અને અમેરિકા, યુરોપના દેશોના યુદ્વને વકરતું અટકાવવાના પ્રયાસો વિફળ નીવડી રહ્યા હોઈ બન્ને દેશો વચ્ચે યુદ્વ થવાના સંકેતે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં સત ત ચોથા ટ્રેડીંગ દિવસે ફંડોએ ... વધુ વાંચો »

Apr 19, 2024
બેડી લોહાણા સમાજના વિલિનિકરણને સમગ્ર સમાજના વડીલો, શ્રેષ્ઠીઓ દ્વારા આવકારઃ જામનગર તા. ૧૯: જામનગર શહેરમાં લોહાણા સમાજ વર્ષોથી કાર્યરત છે. લોહાણા મહાજન અને અનેક વિધ જ્ઞાતિ સંગઠન સમાજના ઉત્તરોત્તર વિકાસમાં જોડાયેલા છે. શહેરના લોહાણા સમાજની આ વિકાસ યાત્રા વધુ આગળ વધી અને વિશિષ્ટ સંગઠનો સમાજની એક્તા માટે જોડાવવા તત્પર બન્યા છે. જામનગરની ભાગોળે બેડીમાં લોહાણા સમાજના અનેક પરિવારો વસે છે, પરંતુ વ્યવસાય અને અભ્યાસ માટે જામનગરમાં સ્થાયી થઈ રહ્યા છે. તેથી બેડી ગામના લોહાણા સમાજે બેડી લોહાણા મહાજનને જામનગર લોહાણા મહાજનમાં વિલિનિકરણ કરવા મિટિંગ બોલાવી ઠરાવ કરવામાં આવ્યો હતો. તે ... વધુ વાંચો »

Apr 19, 2024
આગામી તા. ર૬ એપ્રિલે આયોજનઃ જામનગર તા. ૧૯: રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ર૬/૪ ને શુક્રવારે સવારે ૯-૩૦ થી ૧ર વાગ્યા દરમિયાન પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ, જલારામ મંદિર હાપામાં યોજવામાં આવ્યો છે. મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્વસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. વધુ વિગત માટે રમેશભાઈ દત્તાણી (પ્રમુખ, જલારામ સેવા ટ્રસ્ટ), ભાવેશ દત્તાણી મો. ૯૪ર૭ર ૭પ૮૮૮ અથવા અલ્પાબેન વસોયા મો. ૯૪૦૮૧ ૬૨૧૬૨ નો સંપર્ક કરવો.   જો આપને  વધુ વાંચો »

Apr 19, 2024
જામનગર દલિત સમાજે સીએમને પત્ર લખ્યોઃ જામનગર તા. ૧૯ : રાજકોટમાં પોલીસ કર્મચારી દ્વારા માર મારતા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની સીટીંગ જજ પાસે તપાસની કરાવવાની માંગ સાથે જામનગરમાં સમસ્ત દલિત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીને ઉદેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગર કલેકટરને પાઠવાયું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે, રાજકોટના આંબેડકરનગરમાં રહેતા હમીર (ગોપાલ) દેવજીભાઈ રાઠોડને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવતા તેનું મૃત્યુ થયું હતું. આ કસ્ટોડિયલ ડેથના બનાવની તપાસ સીટીંગ જજ પાસે કરાવવામાં આવે, સીસીટીવી કેમેરાના ફુટેજ ... વધુ વાંચો »

Apr 19, 2024
જામનગરમાં રામનવમીની ઉજવણીના ભાગરૂપે રામનવમી નિમિત્તે રાજા મેલડી ગ્રુપ જામનગર દ્વારા દિગ્વિજય પ્લોટ પ૮થી વિશેષ માહોલ સાથે મહાબલી હનુમાન સાથે રામસવારી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રાને જામનગરના ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી તથા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી. સમગ્ર વિસ્તાર ભગવાન શ્રીરામના નામમાં લીન થયો હતો. આ રામ સવારી પ૮ દિગ્વીજય પ્લોટમાંથી પસાર થઈ મુખ્ય શોભાયાત્રામાં જોડાઈ હતી. આયોજકો દ્વારા ઈન્દોરથી ખાસ મહાબલી હનુમાનજીને તેડાવ્યા હતાં. જે હનુમાનજીએ સમગ્ર રામસવારીમાં અનેક રંગ ભરી દીધા હતાં. નગરભ્રમણ કરતી રામસવારી જ્યારે ચાંદી બજારના ચોકમાં ... વધુ વાંચો »

Apr 19, 2024
પડાણા, ઝાંખર અને સિંગચમાં આરોગ્ય શાખાનું ચેકીંગઃ જામનગર તા. ૧૯: જામનગર જિલ્લાના પડાણા, ઝાંખર, સિંગચ ગામમાં શાળાની ૧૦૦ મીટર વિસ્તારમાં તમાકુ બનાવટની વસ્તુ વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં તેને વેચાણ કરવા અંગે જિલ્લા પંચાયતની ચેકીંગ ટીમ દ્વારા ૧૭ કેસ કરવામાં આવ્યા હતાં અને દંડનીય વસુલાત કરવામાં આવી હતી. જામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા અને એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના મોનીટરીંગમાં લાલપુર તાલુકાના પડાણા પાટીયા થઈ ઝાંખર હાઈ-વે, ઝાંખર ગામ અને સિંગચ ગામમાં આવેલ દુકાનોમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું. વધુ વાંચો »

Apr 19, 2024
ગુજરાતના ૬ આરોગ્ય કેન્દ્રોને મળ્યા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ ખંભાળીયા તા. ૧૯: તાજેતરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ આરોગ્યની કામગીરીમાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનાર સમગ્ર ગુજરાતના ૬ આરોગ્યકેન્દ્રોને નેશનલ એવોર્ડથી સન્માનીત કરાયા હતાં. જેમાં સૌથી વધુ સુવિધા સાથે સૌથી વધુ ગુણ ખંભાળીયાના કેશોદ ગ્રામ પંચાયતના આરોગ્ય કેન્દ્રએ મેળવીને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગામના સરપંચ તથા તેમની ટીમ તથા આરોગ્ય ટીમની સહિયારી કામગીરી સફળ થઈ છે. કેશોદ ગ્રામ પંચાયતે અગાઉ પણ ચાર વખત રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મેળવ્યા હતાં. તથા તાજેતરમાં પ્રજાસત્તાક પર્વના દિલ્હી એવોર્ડમાં પણ ગ્રામ પંચાયતને આમંત્રણ મળ્યું ... વધુ વાંચો »

Apr 19, 2024
આગામી રવિવાર તા. ર૧ ના મહાવીર જયંતિ નિમિત્તે જામનગર તા. ૧૯ : શ્રી જામનગર દશા શ્રીમળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્યો પરિવાર માટેનું તા. ર૧-૪-ર૪ ને રવિવારના શ્રી મહાવીર જયંતીના પ્રસંગે બપોરે ૧ર થી ર પ્રિતી ભોજનનું આયોજન દાતા શ્રી સ્વ. દલસુખલાલ મોહનલાલ મહેતાના પુણ્ય સ્મરણાર્થે હ. શ્રીમતી જયશ્રીબેન દલસુખલાલ મહેતા પરિવાર તરફથી કાયમી પ્રીતિ ભોજનનું આયોજન અમારી ઉપરોકત લાણી સંસ્થાની વાડીમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જ્ઞાતિના સભ્ય પરિવારને સહકુટુંબ સમયસર પ્રીતિ ભોજનમાં પધારવા માટે જ્ઞાતિ પ્રમુખ વિજયભાઈ શેઠ તથા મંત્રી અશ્વિનભાઈ વાઘજીયાણી તેમજ દાતા પરિવાર તરફથી જણાવાયું છે.   જો વધુ વાંચો »

Apr 19, 2024
ચૈત્રીમાસની શાશ્વતી આયંબીલ ઓળીની ઉજવણીઃ જામનગર તા. ૧૮ : સ્થાનકવાસી જૈન સંઘ - ચાંદી બજાર- જામનગરના આંગણે સંવત ર૦૮૦ ના ચૈત્ર માસની શાશ્વતી આયંબીલ ઓળી ગોંડલ સંપ્રદાયના પ.પૂ.બા.બ્ર. રાજેશમુની મ.સા. તથા પ.પૂ. હર્ષમુની મ.સા.ના સાનિધ્યમાં તા. ૧પ-૪-ર૪ થી શાતાકારી રીતે ઉજવાઈ રહેલ છે. આ ઓળી કરાવવાનું સદ્દભાગ્ય સ્વ. નવિનચંદ્ર ધરમશીભાઈ શાહની પુણ્ય સ્મૃતિ નિમિત્તે અનસૂયાબેન નવિનચંદ્ર શાહને સાંપડેલ છે. દૈનિક આશરે ૧૦૦-૧૧૦ ઉપરાંત તપશ્વીઓને આયંબીલ કરાવવાનો લાભ દાતા પરિવારને મળે છે. આ આયંબીલ ઓળી કરાવવા માટેનું સદ્દભાગ્ય સાંપડ્યું છે તે માટે અનસૂયાબેન નવિનચંદ્ર શાહ તેમના માતાતુલ્ય સાસુમા સ્વ. કસ્તુરબેન ધરમશીભાઈ ... વધુ વાંચો »

Apr 19, 2024
તા. ૧૮ થી બુકીંગ થયું શરૃઃ જામનગર તા. ૧૯: પશ્ચિમ રેલવે દ્વારા, ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન લંબાવવાનો નિર્ણય લીધો છે. ૦૯પર૦ ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પે. તા. ર૪ જુન ર૪ સુધી લંબાવવામાં આવી તેમજ વળતા ૦૯પ૧૯ મદુરાઈ-ઓખા સાપ્તાહિક સ્પે. ટ્રેનના ર૮ જુન ર૦ર૪ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન માટેનું બુકિંગ ૧૮-૪-ર૪ થી શરૂ થયું છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો વધુ વાંચો »

Apr 19, 2024
ખંભાળીયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લાના આર.એ.સી. ભૂપેશ જોટણીયા, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી પટેલ, ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૂ દ્વારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો ચલાવાય છે. જેમાં સલાયામાં માછીમાર ભાઈ-બહેનો માટે મતદાર જાગૃતિ અંગે નાટકનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક તળપદી ભાષામાં સંવાદો સાથે નાટક યોજીને મતદારોને મતદાન કરવા જાગૃત થવા માટે સમજાવવામાં આવ્યા હતાં. સંવાદો અભિનય સાથે નાટક નિહાળવા મોટી સંખ્યામાં માછીમારો ઉમટ્યા હતાં. હોડીઓ, બોટ તથા વહાણો પર પણ મતદાર જાગૃતિના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતાં.   જો વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : નાણાકીય લેવડ-દેવડની બાબતમાં આાપે સાવધાની રાખવી પડે. સાસરીપક્ષ ચિંતા-ખર્ચ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય-સરકારી ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના કામમાં આકસ્મિક સરળતા-સાનુકૂળતા થતી જાય. આપના કાર્યની કદર-પ્રસંંશા ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આડોશ-પાડોશના કામમાં, દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં વ્યસ્ત રહેવું પડે. ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : જમીન-મકાન-વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં ધ્યાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે. મોસાળપક્ષના ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપના કાર્યમાં અન્યનો સાથ મળી રેહ. સંસ્થાકીય કામ, જાહેરક્ષેત્રના ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : દેશ-પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. જુના મિત્ર કે ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૧૯-૦૪-ર૦૨૪, શુક્રવાર અને ચૈત્ર સુદ-૧૧ : દિવસના પ્રારંભથી જ આપને કોઈને કોઈ કામકાજ અંગે દોડધામ ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નવીન તક અપાવતું, નવીન કાર્ય કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh