close

Mar 28, 2024
દેશના નાણામંત્રી નિર્માલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિનો સનસનીખેજ ધડાકોઃ ખળભળાટ નવી દિલ્હી તા. ર૮ઃ ઈલેક્ટોરલ બોન્ડ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે અને ભાજપની લડાઈ વિરોધ પક્ષો કે અન્ય કોઈ પક્ષો સાથે નહીં હોય, પરંતુ આ મુદ્દાને કારણે ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે, તેવો દાવો કરતા દેશના નાણામંત્રીના પતિ પરાકલા પ્રભાકરે કરતા ખળભળાટ મચી ગયો છે. કેન્દ્રિય નાણાપ્રધાન સીતારમણના પતિ અર્થશાસ્ત્રી ... વધુ વાંચો »

Mar 28, 2024
કોર્ટમાં શું ધડાકો કરશે, તેની અટકળો વચ્ચે નવી દિલ્હી તા. ર૮ઃ લિકર પોલિસી કાંડ કેસમાં રિમાન્ડ પૂરા થતાં અરવિંદ કેજરીવાલને આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. તેઓ આજે કોર્ટમાં શું ધડાકા કરશે, તેના પર સૌ કોઈની નજર મંડાયેલી હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે રાજધાનીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમની પત્ની સુનિતા કેજરીવાલે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં મોટા ખુલાસો કરશે. આવી સ્થિતિમાં કેજરીવાલ શું મોટો ખુલાસો કરવા ... વધુ વાંચો »

Mar 28, 2024
મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી ફગાવાઈ? નવી દિલ્હી તા. ર૮ઃ આજે કોર્ટમાં જતી વખતે એક પ્રશ્નના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ એક રાજકીય ષડયંત્ર છે, જેનો જવાબ જનતા દેશે. બીજી તરફ અન્ય એક અરજી અદાલતે ફગાવી હોવાનું જણાવાઈ રહ્યું છે. અદાલતે કહ્યું છે કે આ બંધારણીય મુદ્દો એલ.જી. જોઈ લેશે. અહેવાલો મુજબ રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનિતા કેજરીવાલ, તથા દિલ્હીના મંત્રીઓ મોજુદ છે. જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ... વધુ વાંચો »

Mar 28, 2024
શિક્ષિત યુવાનોમાં બેકારીનું પ્રમાણ ચિન્તાજનક સ્તરે નવી દિલ્હી તા. ર૮ઃ ભારતમાં કુલ બેરોજગારોમાં ૮૩ ટકા યુવાનો હોવાનો આઈએલઓનો અહેવાલ ચર્ચામાં છે. ર૦રર માં બેરોજગાર યુવાનોનું પ્રમાણ વધીને ૬૬ ટકા જેટલું હતું, જેમાં મોટો વધારો નોંધાયો છે. આઈએલઓના અહેવાલ મુજબ દેશમાં લગભગ ૮૩ ટકા બેરોજગાર લોકો યુવા વર્ગના છે. વર્ષ ર૦૦૦ ની તુલનામાં ર૦રર માં રોજગાર યુવકોનું પ્રમાણ લગભગ બમણું થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ અહેવાલમાં કરાયો છે. આઈએલઓ એટલે કે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝનેશન અને ઈન્સ્ટિટયુટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટના જણાવ્યા અનુસાર શિક્ષિત યુવાનોમાં બેરોજગારી ચિંતાજનક ... વધુ વાંચો »

Mar 28, 2024
બોલો... દેશના નાણામંત્રી પાસે જ ચૂંટણી લડવાના નાણા નથી! નવી દિલ્હી તા. ર૮ઃ આંધ્ર અને તમિલનાડુમાંથી વિકલ્પ હતો, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો નાણાના અભાવે નનૈયો ભણ્યો હોવાની ચર્ચા છે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે 'જરૂરી ફંડ' નથી. તેમણે કહ્યું કે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ ... વધુ વાંચો »

Mar 28, 2024
વિશ્વમાં આ પ્રકારની સિસ્ટમ અપનાવનાર ભારત બીજો દેશ બન્યોઃ મુંબઈ તા. ર૮ઃ શેરબજારમાં આજથી શેરોના ખરીદ-વેંચાણ માટે નવી સિસ્ટમ અમલી બની છે, જે બે તબક્કામાં લાગુ થશે, જો કે હાલતુરંત આ નવી સ્કીમ ઓપશનલ છે. શેરબજારમાં દેશની ખરીદી અને વેંચાણ સંબંધિત નવી સિસ્ટમ આજથી લાગુ થઈ રહી છે. હવેથી તમે અહીં શેર વેંચ્યા અને પૈસા તે જ દિવસે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જએ આવી ... વધુ વાંચો »

Mar 28, 2024
શેઢા પાડોશીએ ઉશ્કેરાટમાં આવી ઝીંકી કુહાડીઃ કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં મજૂરીકામ કરતા એક શ્રમિક પર આજે સવારે શેઢા પાડોશીએ કોઈ બાબતે ઉશ્કેરાઈને કુહાડીથી હુમલો કરતા માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા શ્રમિકને ૧૦૮ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફૂટ પેટ્રોલિંગઃ ખંભાળિયા તા. ૨૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત વગેરે ચાંપતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. દ્વારકા જિલ્લામાં આગામી લોકસભા ચંૂટણીના સંદર્ભમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડની આગેવાની તથા માર્ગદર્શન હેઠળ પોલીસ, સીઆરપીએફ, અર્ધ લશ્કરી દળના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ચેકીંગની કાર્યવાહી શરૂ કરાઈ છે. વધુ વાંચો »

Mar 28, 2024
વિવાદ અરજી અમાન્ય રાખવામાં આવીઃ જામનગર તા. ૨૮ઃ જામનગરના ગાગવા ગામમાં આવેલી એક કિંમતી જમીનના તકરારી કેસના અનુસંધાને જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારીની કોર્ટે વારસાઈ નોંધ સામે કરાયેલી વિવાદ અરજી અમાન્ય રાખી વારસાઈ અંગેની નોંધ મંજૂર કરવા હુકમ કર્યાે છે. જામનગર તાલુકાના ગાગવા ગામમાં ધીરજલાલ નરશી ગુઢકા વગેરેના સંયુક્ત નામે જમીન નોંધાયેલી છે. જેમાં ઝવેરચંદ રાજપાર નામના ખાતેદારનું અવસાન થતાં તેમના વારસ જસ્મિનાબેન ઝવેરચંદ ગુઢકાએ ઓનલાઈન અરજી કરી પોતાનું નામ દાખલ કરવા રજૂઆત કરી હતી. અરજી મુજબ ચાર વારસદારના નામ દાખલ કરવા વારસાઈ નોંધ ... વધુ વાંચો »

Mar 28, 2024
કસુરવાર વાહનચાલકો પાસેથી રૂ.૧ લાખનો વસૂલાયો દંડઃ જામનગરના ખંભાળિયા બાયપાસ પાસે ગઈકાલે સાંજે ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ આર.ડી. ગોહિલ, આર.એલ. કંડોરીયા, બી.જે. તીરકર, આર.સી. જાડેજાના વડપણ હેઠળ ટ્રાફિક શાખાના સ્ટાફે જામનગરના ૫ોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં કાચમાં કાળી ફિલ્મ લગાવીને જતી ૧૦૦ મોટરના  ચાલક સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી. રોંગ સાઈડ, પીયુસી, લાયસન્સ વગર, નંબર પ્લેટ વગર કે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના કિસ્સાઓમાં સમાધાન શુલ્ક દંડપેટે રૂ.૧૦૦૪૦૦ ... વધુ વાંચો »

Mar 28, 2024
હાઈકોર્ટમાં કરાઈ હતી અરજીઃ જામનગર તા. ૨૮ઃ ખંભાળિયા પંથકની એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં ઝડપાયેલા મધ્યપ્રદેશના શખ્સે જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં કરેલી અરજી મંજૂર રખાઈ છે. ખંભાળિયા પંથકમાં વસવાટ કરતા એક પરિવારની પુત્રી બ્યુટીપાર્લરનું કામ શીખવા માટે જતી હતી. તેણીને પિતા લેવા-મૂકવા જતા હતા. તે દરમિયાન ગઈ તા.૧૦ નવેમ્બર ના દિને તે સગીરા બ્યુટીપાર્લર પરથી ગુમ થઈ જતાં તેણીનું અપહરણ થયાની આશંકા સાથે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે તે બનાવની તપાસ હાથ ધરતા મૂળ મધ્યપ્રદેશના ઈંદોર જિલ્લાના વતની કરણ ... વધુ વાંચો »

Mar 28, 2024
ગુલાબનગર તથા વડપાંચસરામાંથી દસ બોટલ કબજેઃ જામનગર તા. ૨૮ઃ જામનગરના ગોકુલનગરમાં એક રહેણાંક મકાનમાંથી પોલીસે દારૂની ૫૬ બોટલ પકડી પાડી છે. ઝડપાયેલા આરોપીએ સપ્લાયરનું નામ આપ્યું છે. ગુલાબનગરમાંથી એક શખ્સ સાત બોટલ સાથે મળી આવ્યો છે અને લાલપુરના વડપાંચસરામાંથી ત્રણ બોટલ સાથે એક ઝડપાઈ ગયો છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક મકાનમાં દારૂનો જથ્થો ૫ડ્યો હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના હર્ષદ પરમાર, હોમદેવસિંહને મળતા ગઈકાલે પીઆઈ જે.વી. ચૌધરીની સૂચના અને ... વધુ વાંચો »

Mar 28, 2024
હળવી કલમ હેઠળ ગુન્હો નોંધાયાની રજૂઆતઃ જામનગર તા. ૨૮ઃ લાલપુરના હરીપરમાં મંગળવારની સાંજે રાજકોટના વકીલ પર બે શખ્સે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. તે બાબતની ફરિયાદ લાલપુર પોલીસે નોંધ્યા પછી આ ગુન્હામાં આરોપીઓ સામે હત્યા પ્રયાસની કલમનો ઉમેરો કરવાની માગણી એડવોકેટે ગૃહમંત્રી, એસપીને પાઠવેલી અરજીમાં કરી છે. લાલ૫ુરના હરીપર ગામમાં વારસાઈની ૧૪ વીઘા જેટલી જમીન ધરાવતા મૂળ હરીપરના અને હાલમાં રાજકોટમાં રહેતા એડવોકેટ અનિલ રવજીભાઈ પણસારાએ હરીપરના જ નારદ ... વધુ વાંચો »

Mar 28, 2024
લાલપુરમાંથી વર્લીબાજની ધરપકડઃ જામનગર તા. ૨૮ઃ જામનગરના શંકરટેકરી તેમજ કાલાવડ નાકા વિસ્તારમાંથી ગઈકાલે વર્લીના આંકડા લખતા બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. લાલપુરમાંથી એક વર્લીબાજ પોલીસની ગિરફતમાં આવ્યો હતો. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં વર્લીના આંકડા લખી જુગાર રમાડતા નુરશા અકબરશા શાહમદાર, કાળુશા નુરશા શાહમદાર નામના પિતા-પુત્રને સિટી-સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રૂ.૨૩૬૦ રોકડા કબજે કર્યા છે. જામનગરના ... વધુ વાંચો »

Mar 28, 2024
પેરોલ ફર્લો સ્કવોડે પકડ્યોઃ જામનગર તા. ૨૮ઃ ધ્રોલના દારૂબંધી ભંગના એક ગુન્હામાં નાસતા ફરતા કચ્છના આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે. ધ્રોલ ૫ોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે નોંધાયેલા દારૂબંધી ભંગના એક ગુન્હામાં કચ્છના રાપર તાલુકાના બાલાસરી ગામના ભગવાન ભાનુભાઈ ડાંગર નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો. તેની તપાસમાં જામનગરની પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને પકડી પાડ્યો છે. તેનો કબજો ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપાયો ... વધુ વાંચો »

Mar 28, 2024
ઈજાગ્રસ્ત મુનિ સારવારમાંઃ જામનગર તા. ૨૮ઃ જામનગર નજીક વિજરખી ગામ પાસે વિહાર કરી રહેલા એક જૈનમુનિને અજાણ્યું વાહન ઠોકર મારી નાસી ગયું છે. ઘવાયેલા જૈનમુનિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમને ભયમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જામનગર-કાલાવડ માર્ગ પર વિજરખી ગામના પાટીયા પાસેથી વિહાર કરી રહેલા હિતશેખર વિજયજી મ.સા. (ઉ.વ.પપ)ને કોઈ અજાણ્યું વાહન ઠોકર મારીને પલાયન થઈ ગયંુ છે. આ અકસ્માતમાં ઈજા પામેલા હિતશેખરજીને સારવાર માટે જામનગરની ... વધુ વાંચો »

Mar 28, 2024
ગયા વર્ષે નોંેંધાયો હતો ગુન્હોઃ જામનગર તા. ર૮ઃ જામનગરના ઠેબા ગામના એક શખ્સ સામે ગયા વર્ષે હુમલો તથા ધમકી આપવા અંગે ગુન્હો નોંધાયા પછી નાસી ગયેલા આ શખ્સને એલસીબીએ જાંબુડા પાટીયા પાસેથી દબોચ્યો છે. જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધાયો હત. તેમાં ઠેબા ગામના ભાવપરાના હેમત લખુભાઈ ગમારા ઉર્ફે ચેતન ભરવાડની સંડોવણી ખૂલી હતી. ત્યારપછી આ શખ્સ નાસતો ... વધુ વાંચો »

Mar 28, 2024
જખૌના દરિયામાં બન્યો હતો બનાવઃ જામનગર તા. ૨૮ઃ બેટની એક બોટ માછીમારી માટે દરિયામાં ગયા પછી જખૌના દરિયામાં તે બોટનો કાટમાળ અને ઝાળ મળી આવ્યા હતા. આ બોટનો અન્ય બોટ સાથે અકસ્માત થયાની અને તેના પાંચ માછીમારનું પાક. મરીન એજન્સીએ અપહરણ કર્યાની ફેલાયેલી વાયકા વચ્ચે એક માછીમારનો મૃતદેહ દરિયામાંથી સાંપડ્યો હતો. મૃતકના પિતાએ બોટના ટંડેલ અને માલિક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઓખામંડળના બેટ દ્વારકાની અલ હુસેની નામની માછીમારી બોટ ... વધુ વાંચો »

Mar 28, 2024
યાત્રાધામ દ્વારકામાં મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ દ્વારકા તા. ર૮ઃ દ્વારકાની ગોમતી નદી પાર કરીને પંચકુઈ ૫ાસે ફસાતા ફાયર વિભાગે રેસ્કયું કામગીરી હાથ ધરી હતી. આ કારણે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવો સવાલ ઉઠી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ પર ફરી જોખમી દૃશ્યો સામે આવ્યા છે, જેમાં પાણીનો પ્રવાહ વધતા સામા કાંઠેથી નદી પાર કરતા ૪૦ ફસાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ગોમતી નદીમાં આ રીતે ... વધુ વાંચો »

Mar 28, 2024
પંચેશ્વર ટાવર રોડ પર ભરબપોરે વચ્ચોવચ રાખી દેવાઈઃ જામનગરના ચોવીસેય કલાક ધમધમતા બેડીનાકાથી પંચેેશ્વર ટાવર વચ્ચેના રોડ પર દિવસમાં બે વખત વાહન ઉપાડી લેવાની ગાડી ફરતી રહે છે. આ રોડ પર આડેધડ પડેલા વાહનોને ઉપાડી લઈ તેના ચાલકો પાસેથી દંડની રકમ વસૂલ કરી વાહન છોડવામાં આવી રહ્યા છે. આવી જ રીતે શહેરમાં અન્ય માર્ગાે પર પણ ટ્રાફિકના પ્રશ્ન સર્જતા વાહનોને ઉપાડવામાં આવે છે પરંતુ આજે બપોરે પંચેશ્વર ટાવર રોડ પર ટ્રાફિકમાં અડચણ થાય ... વધુ વાંચો »

Mar 28, 2024
ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લિયર કરવાનું કહ્યા પછી ઉશ્કેરાયોઃ જામનગર તા. ૨૮ઃ જામનગર મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયરની ઓફિસમાં મંગળવારે બપોરે ધસી ગયેલા એક નગરસેવિકાના પતિએ ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લિયર કરી આપવાનું કહી એન્જિનિયરનો બોચો પકડી ગાળો ભાંડ્યા પછી દર મહિને રૂ.૧ લાખ આપવા પડશે તેમ કહી દાટી મારતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ગુન્હો નોંધી બનાવની તપાસ શરૂ કરી છે. જામનગર મહાનગર પાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ભાવેશ ... વધુ વાંચો »

Mar 28, 2024
ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદઃ જામનગર તા. ૨૮ઃ ધ્રોલ પાસે દસેક દિવસ પહેલાં એક પ્રૌઢને માલવાહક નાના ટ્રકે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. ઘવાયેલા પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ધ્રોલના એસટી ડેપોમાં વર્કશોપમાં કામ કરતા ઘનશ્યામસિંહ કનુભા જાડેજા (ઉ.વ.પપ) ગઈ તા.૧૬ની રાત્રે આઠેક વાગ્યે આશીર્વાદ હોટલ પાસેથી જતા હતા ત્યારે જીજે-૩-બીએક્સ ૩૪૧૦ નંબરના માલવાહક નાના ટ્રકે તેઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં હેમરેજ, ફ્રેક્ચર થવા ઉપરાંત આ પ્રૌઢને ... વધુ વાંચો »

Mar 28, 2024
દરિયાકાંઠે તણાઈ આવેલા મૃતદેહ અંગે તપાસઃ જામનગર તા. ૨૮ઃ ભાણવડના શિવા ગામના પાટિયા પાસે ગઈકાલે સવારે એક શ્વાન બાઈક આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં કૃષ્ણગઢ ગામના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેઓ જામનગર દવા લેવા જતા હતા ત્યારે માર્ગમાં અકસ્માત થયો હતો. ગઈકાલે દ્વારકામાં ગાયત્રી મંદિર પાસે દરિયાકાંઠે તણાઈ આવેલા મૃતદેહનો પોલીસે કબજો સંભાળ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના દેવાભાઈ રાજશીભાઈ ભારવાડીયા ... વધુ વાંચો »

Mar 28, 2024
કામ કરતી વેળાએ ભેખડ ધસી પડતાં યુવકનું મોતઃ જામનગર તા. ૨૮ઃ લાલપુરના સેતાલુસમાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક પરપ્રાંતિય શ્રમિકે ધૂળેટીના દિવસે કોઈ કેફી પ્રવાહી પી લીધા પછી સારવારમાં તેનું મૃત્યુ નિપજ્યું છે. કાલાવડના ભાવાભી ખીજડિયા ગામમાં કૂવામાં ઉતરી કામ કરતા એક શ્રમિક પર મોત બનીને ભેખડ ધસી પડી હતી. પોલીસે અપમૃત્યુના બંને બનાવની તપાસ હાથ ધરી છે. લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ છત્તીસગઢના બલરામપુર જિલ્લાના ... વધુ વાંચો »

Mar 28, 2024
વાહન રોકવાની બાબતે બબાલ પછી થઈ હતી હત્યાઃ જામનગર તા. ૨૮ઃ જામનગરના બેડ ટોલનાકા પર અગિયાર વર્ષ પહેલાં વાહન રોકવાની બાબતે ટોલનાકાના એક કર્મચારીની પાંચ શખ્સે હત્યા નિપજાવી હતી. તેની સાથે રહેલા મૃતકના પિતરાઈ ભાઈને પણ માર મારવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ કર્યાે છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામ નજીકના ટોલનાકા પર ગઈ તા.૧૩-૭-૧૨ના દિને સવારે બહાદુરસિંહ રાજમલસિંહ જાડેજા ઉર્ફે બચુભા ... વધુ વાંચો »

Mar 28, 2024
ભારતના સૌથી અમીર મહિલા ગણાતા નવી દિલ્હી તા. ર૮ઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડ્યો છે. સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે અને તેઓ કેસરિયા કરશે તેવી અટકળો છે. તેમના પુત્ર નવીન જિંદાલ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક બાદ એક ફટકા સહન કરવાનો વારો આવી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં કોંગી નેતાઓ દ્વારા પક્ષપલ્ટો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ... વધુ વાંચો »

Mar 28, 2024
વર્ષ ૨૦૧૯માં તેઓ ડીએમકેની ટિકિટ પર ચૂંટાયા હતાઃ ચેન્નઈ તા. ૨૮ઃ લોકસભામાં ૫ત્તુ કપાતા ઝેર ગટગટાવી જનારા સાંસદનું નિધન થવાથી દક્ષિણ ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મરૂમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (એમડીએમકે)ના નેતા એ. ગણેશમૂર્તિનું નિધન થઈ ગયું છે. તેમણે આપઘાત કરી લીધો છે. થોડા દિવસ પહેલાં ઝેરી દવા પી જવાને કારણે તેમની હાલત બગડી હતી અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એવું કહેવાય છે કે, ડીએમકે સાથે ગઠબંધનમાં તેમની પાર્ટી એમડીએમકેને ઈરોડથી ટિકિટ ... વધુ વાંચો »

Mar 28, 2024
ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ કરેલું નિવેદન જવાબદારઃ રાજકોટ તા. ર૮ઃ સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતમાં પણ પરસોતમ રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉંઝા પોલીસમાં પણ અરજી થઈ છે. સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટથી ભાજપે પોતાના લોકપ્રિય નેતા પરસોતમ રૂપાલાને ઉતાર્યા છે. રૂપાલાની ઉમેદવારી પર ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે. તેની પાછળ રૂપાલાનું એક નિવેદન જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજ જ્યારે વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે હવે રૂપાલાની મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. આજે ઉત્તર ગુજરાત ... વધુ વાંચો »

Mar 28, 2024
રૂપાલાએ માંગેલી માફીને અપૂરતી ગણાવી જામનગર રાજપૂત સમાજની આક્રોશ સાથે એક જ માંગણી જામનગર તા. ર૮ ઃ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના જાહેરમાં કરાયેલા ઉચ્ચારણો સામે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઉગ્ર વિરોધ વંટોળ ઉભો થયો છે. જામનગરમાં આજે રાજપૂત સેવા સમાજના સભાખંડમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલા સામે ઉગ્ર વિરોધ સાથે જય ભવાની ના નારા લગાવવામાં આવ્યા હતાં. આ તકે રાજપૂત સમાજના આગેવાનોએ યોજેલી પત્રકાર પરિષદમાં રાજપૂત ... વધુ વાંચો »

Mar 28, 2024
ફિલ્ટર બરાબર થાય છે ? જામનગર તા.ર૮ઃ જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં ડહોળા પાણીની સમસ્યા ઉભી થતાં લોકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે જામનગર મહાનગર પાલિકાના સત્તાધિશોનું ધ્યાન દોરવામાં આવે છે જો કે હજુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ફિલ્ટર કર્યા પછી પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા ઘણાં દિવસોથી ડહોળા પાણી વિતરણ અંગેની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. એકાદ-બે સ્થળે લાઈન લીકેજ હોઈ શકે પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં લાઈન લીકેજ હોઈ શકે નહીં એનો ... વધુ વાંચો »

Mar 28, 2024
ધો.૧૦ માં મુખ્ય પાંચ અને બે વૈકલ્પિક વિષયો રહેશે નવી દિલ્હી તા. ર૮ઃ નવા શૈક્ષણિક વર્ષ ર૦ર૪-રપ થી નવો અભ્યાસક્રમ લાગુ પડશે, તે મુજબ ધો. ૧૦ મા પાંચ મુખ્ય, બે વૈકલ્પિક વિષય, ધો. ૧ર માં સાત વિષયો રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન શૈક્ષણીક વર્ષ ર૦ર૪-રપ માટે ધો. ૧૦ અને ૧ર નો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ ર૦ર૪-રપ માં ધો. ૧૦ અને ૧રની પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઈટ પર જઈને અભ્યાસક્રમ ચેક તેમજ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓ સારી રીતે ... વધુ વાંચો »

Mar 28, 2024
એક જ દિવસમાં ર.૯ ડીગ્રી તાપમાન ઘટ્યુંઃ જામનગર તા. ર૮ઃ જામનગરમાં ગતિમાન બનેલા પવનના પગલે એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ર.૯ ડીગ્રી સુધી નીચે સરકીને ૩ર.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જેના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો. જામનગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિમાં થયેલા વધારાના પગલે વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ... વધુ વાંચો »

Mar 28, 2024
એલઆઈસી દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટદ્વારકામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. આ સ્થળ ટાપુ હોવાથી પીવાના શુદ્ધ પાણીની કાયમી તંગી રહે છે. જેથી જીવન વીમા નિગમ (એલઆઈસી) દ્વારા બેટદ્વારકામાં પાણી શુદ્ધિકરણના પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એલઆઈસીના પશ્ચિમ ક્ષેત્રના વડા ક્ષેત્રિય પ્રબંધક કમલકુમારના હસ્તે પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના વડા પ્રશાંતકુમાર પ્રસાદે એલઆઈસીના જાહેર હિતના સેવા કાર્યોની માહિતી આપી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow ... વધુ વાંચો »

Mar 28, 2024
પોરબંદર અને ઓખામાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સંસ્થાના ૪૮ મા આઈસીજી દિવસની ઉજવણી પોરબંદર તથા ઓખામાં વિવિધ કાર્યક્રમો યોજીને કરવામાં આવી હતી. જેમાં યુવા વર્ગને સંલગ્ન કરીને સેમિનાર, ડ્રોઈંગ કોમ્પિટિશન, ઈન્ટર સ્કૂલ ક્વીઝ સ્પર્ધા, વગેરે યોજાયા હતાં. યુવા વર્ગને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની કામગીરી, ક્ષમતા અને સુરક્ષા સંબંધી વ્ય્વસ્થા અંગે જાણકારી આપી યુવા વર્ગમાં રાષ્ટ્રીય ભાવના સાથે આઈસીયુમાં જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ગાંધીનગરમાં તા. ૦૧-૦ર-ર૦ર૪ ના દિને આ પ્રકારે જ 'આઈસીજી ડે'ની ઉજવણી ... વધુ વાંચો »

Mar 28, 2024
જામનગર તા. ૨૮ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર શહેરમાં સ્થિત વૈશાલી નગર ર માં સ્વરોજગારની તાલીમ મેળવતી મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજના વિશે માહિતી તેમજ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ અને ૧૮૧ અભયમ હેલ્પલાઈન વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ૮૦ જેટલી મહિલાઓ ... વધુ વાંચો »

Mar 28, 2024
ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટ અને કેન્સર કેર કાઉન્સીલ દ્વારા જામનગર તા. ૨૮ઃ જામનગરમાં ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેન્સર કેર કાઉન્સીલ દ્વારા વર્લ્ડ ઓફ વૈભવ સંસ્થાના સહયોગથી સૌપ્રથમ વખત આધુનિક 'ટેરા હર્ટઝ' થેરાપી દ્વારા વિનામૂલ્યે સારવાર કેમ્પ પાંચ દિવસ માટે યોજાયો હતો. આ કેમ્પમાં સાંધાના દુઃખાવા, કમરના દુઃખાવા, સ્નાયુના દુઃખાવા, ખાલી ચડી જવી, પેરાલીસીસ, નસ ચડી જવી, થાઈરોઈડ, ડાયાબિટીસ વિગેરે માટે સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં અતિથિવિશેષ તરીકે કસ્તુરબા ધામ ... વધુ વાંચો »

Mar 28, 2024
જામનગર એસ.ટી.ડેપોના હેડ મિકેનિક જયેન્દ્રસિંહ ગોહીલની ધ્રોલ ડેપોમાં બદલી થતાં ડેપો મેનેજર એન.બી. વસોયાના અધ્યક્ષસ્થાને તેમનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. શીખાબેન પંડ્યા, સંજયભાઈ ડોડીયા, રાજુભાઈ, હરૂભા જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
અલિયાબાડાની જવાહર નવોદય વિદ્યાલયમાં જામનગર તા. ૨૮ઃ જવાહર નવોદય વિદ્યાલય, અલિયાબાડામાં ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થાના સહયોગથી ફૂટબોલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાની ૨૬ સરકારી અને અર્ધ સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ફૂટબોલ ફાળવવામાં આવ્યા હતા. જિલ્લા ફૂટબોલ સંગઠનના પ્રતિનિધિ તરીકે પધારેલા સદામ સમાએ પ્રોત્સાહક ભાષણ આપી વિદ્યાર્થીઓને ફૂટ બોલની રમત રમવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના અંગ્રેજી અધ્યાપક જયંતીલાલ કાંતિયાએ કર્યું હતું. શાળાના કાર્યકારી પ્રાચાર્ય સોબરનસિંહે બધાનો આભાર વ્યક્ત કર્યાે હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા ... વધુ વાંચો »

Mar 28, 2024
દેશની સરહદ અને સેવા માટે આર્મી મેડિકલ કોર્પ્સમાં ર૦ વર્ષની મા ભોમકાની તેમજ આપણા સૌના રક્ષણ માટે સરહદ પર રાત-દિવસ તૈનાત મીઠાપુર સમસ્ત મુસ્લિમ સમાજના શ્રી સલીમ સલામતભાઈ બ્લોચ નિવૃત્ત થતા વતન પરત ફર્યા છે ત્યારે દ્વારકા માજી ફૌજી પ્રમુખ પત્રામલભા માણેકના અધ્યક્ષસ્થાને અને તમામ ફૌજી ભાઈઓએ મીઠાપુર રેલવે સ્ટેશનમાં શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ સમાજના આગેવાનો, સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજ - બ્લોચ પરિવારના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઓખા મંડળના તમામ ... વધુ વાંચો »

Mar 28, 2024
જામનગર તા. ૨૮ ઃ જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ (હાપા) દ્વારા જલારામ મંદિર (હાપા), પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહકારથી વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. ર૦ દર્દીઓના મોતીયાના ઓપરેશન રાજકોટની હોસ્પિટલમાં કરી આપવામાં આવ્યા હતાં. હોસ્પિટલના ડો. કિરીટભાઈ આચાર્ય, જલારામ સેવા ટ્રસ્ટના કાર્યકર ભાવેશભાઈ દત્તાણી, નવનીતભાઈ સોમૈયા, અલ્પાબેન વસોયા, મનોજભાઈ સુરાણીએ જહેમત ઉઠાવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social ... વધુ વાંચો »

Mar 28, 2024
ગીર ફાઉન્ડેશન ગાંધીનગર તથા દ્વારકા અને જામનગર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર આયોજીત વેસ્ટ પ્લાસ્ટિકનો બેસ્ટ યુઝનો વર્કશોપ સાંદિપની વિદ્યાલય, ભાટીયામાં યોજાયો હતો. જેમાં કલ્યાણપુર તાલુકાના ૧૦ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ખંભાળિયામાં વૈષ્ણવ સમાજ દ્વારા ગુંસાઈજી પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભગવાન ગુંસાઈજીના રથ સાથે શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિવિધ ગામોની મંડળીઓ જોડાઈ હતી. બહેનો રાસ-ગરબા રમ્યા હતા, બાળકો વિવિધ વેશભૂષામાં જોડાયા હતા. દ્વારાધીશ હવેલી તથા મહાપ્રભુજી બેઠકમાં તિલક દર્શન તથા જલેબી, બડા ભોગના દર્શન યોજાયા હતા. કાનજી અનુ ધર્મશાળામાં નાટકનો કાર્યક્રમ યોજાયો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
જામનગર ડિસ્ટ્રીક્ટ ચેસ એસો. દ્વારા સ્વ. પ્રાણજીવન રાઘવજી ભટ્ટ પ્રાયોજિત અંડર-૧૭ ચેસ સ્પર્ધામાં ક્રીશ સૂચક (પ્રથમ), દીપ પટેલ (દ્વિતીય) વિજેતા થયા હતાં. આ ઉપરાંત અંડર-૧૧ સ્પર્ધામાં અયાંશ દોરીચા (પ્રથમ), કુશ દાવડા (દ્વિતીય) વિજેતા થયા હતાં. આર્બીટર તરીકે પંકજભાઈ ગણાત્રાએ સેવા આપી હતી. સ્પર્ધાના વિજેતાઓને એસો.ના પ્રમુખ શિવરાજસિંહ જાડેજાએ પ્રોત્સાહિત કર્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
દ્વારકા ફૂલડોલ ઉત્સવના સંદર્ભમાં ખંભાળીયા દ્વારકા ફૂલડોલ ઉત્સવના સંદર્ભમાં જતા પદયાત્રીઓ માટે ખંભાળીયામાં ઓર્થો સર્જનોની સેવા પ્રશંસનીય રહી હતી. ડો. અમિત નકુમ દ્વારા એમ્બ્યુલન્સ સાથે ટીમ તથા તેમના ક્લિનિક પર પદયાત્રીઓ માટે તમામ વ્યવસ્થા વિનામૂલ્યે રાખી હતી. ડો. નિસર્ગ રાણીંગા દ્વારા તેમની હોસ્પિટલમાં પદયાત્રીઓને પગ તથા અન્ય તકલીફોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
મહાનગરપાલિકા તંત્રે વ્યવસ્થા કરતા જામનગર મહાનગર પાલિકા સંચાલિત બેડી-હાપા વિસ્તારમાં આવેલા સેલ્ટર હોમમાં આશ્રિત પરિવારો કે જે પરિવારના નાના બાળકો ધૂળેટીનો આનંદ લઈ શકે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તેમજ આસી. કમિશનર ભાવેશ જાનીના પ્રયાસોથી મહાનગરપાલિકાના યુસીડી વિભાગના અશોક જોષી સહિતની ટીમ દ્વારા તમામ બાળકોને બન્ને સેલ્ટર હોમમાં હોળી-ધૂળેટી રમવા માટેના કલર સહિતની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને નાના બાળકોના જીવનમાં રંગ ભરવાનો ... વધુ વાંચો »

Mar 28, 2024
ભાણવડ તા. ર૮ઃ ભાણવડ તાલુકાના મોટા કાલાવડમાં હોલિકા દહ્નનો કાર્યક્રમ પરંપરાગત રીતે સાથે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), પૂૃવ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, સરપંચ રાજસીભાઈ, જિ.પં. પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમુર, હમીરભાઈ કનારા, એડવોકેટ વી.એચ. કનારા, દેવશીભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, વજસીભાઈ નંદાણિયા, અરજણભાઈ ગાગલિયા, ઉપસરપંચ મયુરભાઈ ગાગલિયા, પોાભાઈ વારોતરિયા, જેશાભાઈ વારોતરિયા, લખમણભાઈ ભાદરકા, મનહરભાઈ કનારા, પૂર્વ તા.પં. પ્રમુખ જીવાભાઈ કનારા, ગોવાભાઈ કનારા, વગેરેની ઉપસ્થિતિમાં હોળીને પ્રગટાવવામાં ... વધુ વાંચો »

Mar 28, 2024
ચા-નાસ્તો-ભોજન અને રાત્રિ રોકાણ સહિતની સુવિધાઓઃ ખંભાળીયા તા. ર૮ઃ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતાં પદયાત્રીઓ માટે ખંભાળીયામાં વર્ષોથી દાતાઓના સહયોગથી ચાલતા ખોડીયાર માતાજી મંદિર સેવાકેમ્પમાં હજારો યાત્રાળુઓએ લાભ લીધો હતો. વિશાળ જગ્યામાં મંડપ સાથે ભોજન, નાસ્તો, ચાની સગવડ, નાહવા ધોવાની વ્યવસ્થા સાથે ઉતારો નાઈટહોલ્ટની સગવડ ઉપરાંત અહીં યાત્રીકોને પગચંપી, માલીશ તથા મહિલા સ્વયંસેવકો તથા પુરૂષો માટે પુરૂષ સ્વયંસેવકો તથા જરૂર પડ્યે મેડિકલ સારવાર સાથે રોજ વિવિધ પ્રકારના દેશી ભોજન લોકપ્રિય બન્યા ... વધુ વાંચો »

Mar 28, 2024
ભાટીયા તા.૨૮ઃ ભાટીયામાં કિશોર ચેરી. ટ્રસ્ટ દ્વારા રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટ હોસ્પિટલના સહકારથી સરકારી દવાખાનામાં ૧૦૩ મો વિનામૂલ્યે નેત્ર કેમ્પ યોજાયો હતો. જેમાં રર૧ દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. ૧૦૪ દર્દીઓના મોતીયાના ઓપરેશન રાજકોટ હોસ્પિટલમાં કરી નેત્રમણી બેસાડી આપવામાં આવ્યા હતાં. આ કેમ્પમાં ડાડુભાઈ આંબલીયા, સુનિલ સરદાર, જીવણભાઈ પાણખાણીયા, દેવેન લાલ, મણીભાઈ બારાઈ, સાગર ઝાલાએ સેવા આપી હતી. સંચાલન પ્રમુખ કિશોરભાઈ દતાણીએ કર્યું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ... વધુ વાંચો »

Mar 28, 2024
કોલવા તાલુકા શાળા, કોલવા વાડી શાળા ૧ અને ર ના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બાળકોએ આહિરાણી મહારાસ, વિજુડી, માતૃપિતૃ વંદના, દીકરી વ્હાલનો દરિયો વગેરે કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ગામલોકો, આમંત્રિતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા જતા પદયાત્રીઓને જામનગરના એડવોકેટ હેમલભાઈ ચોટાઈની રાહબરી હેઠળ ખંભાળિયા-ભાટિયા હાઈ-વે પર પાણીની બોટલ તથા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફૂડ પેકેટમાં ચવાણું, દારિયા, ખારાબી, ચોકલેટ, પીપરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યને સફળ બનાવવા માટે રઘુવંશી કાર્યકરો તથા એડ. હેમલભાઈ ચોટાઈ મિત્ર મંડળે જહેમત ઊઠાવી હતી. જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ઓમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગો સાથે ભારત તિબ્બત સંઘ જામનગરના બહેનોએ ધૂળટીના પર્વે ઉજવણી કરી હતી. વોર્ડ નંબર ર ના કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, પૂર્વ કોર્પોરેટર નીતાબેન તેમજ પાયલબેન વગેરે દિવ્યાંગોની સાથે ફૂલો અને રંગોથી ધૂળેટી રમીને પર્વની ઉજવણી કરી હતી. ઓમ ટ્રેનિંગ સેન્ટરના ફાઉન્ડર ડીમ્પલબેન મહેતા તેમજ અન્ય ટ્રસ્ટીઓએ દરેક બહેનોનો અભાર માન્યો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ખંભાળીયા તા. ૨૮ઃ ખંભાળીયા બી.આર.સી. ભવનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી મેરામણભાઈ ગોરીયા દ્વારા શિક્ષકોના પ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજય પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સંવાદ કાર્યક્રમમાં જિલ્લા ફેરના કેમ્પો તાકીદે કરવા, આંતરીક બદલી કેમ્પો કરવા, જુની પેન્શન યોજના લાગુ કરવા, એલ.સી. અંગે, વધુ પડતી ઓનલાઈન કામગીરી, દિવ્યાંગ શિક્ષકોના પ્રશ્નો, બી.એલ.ઓ.ના પ્રશ્નો રજૂ થયા હતાં તથા ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી. વધુ વાંચો »

Mar 28, 2024
રાવલના સામાજિક યુવા કાર્યકર અને સેવાભાવી અગ્રણી રાવલના સામાજિક, ધાર્મિક ક્ષેત્રના યુવા કાર્યકર અને સેવાભાવી અગ્રણી મનોજ સોનીની ગુજરાત પત્રકાર એક્તા પરિષદની પ્રદેશ કારોબારી મંત્રી તરીકે નિયુક્તિ થઈ છે. તેઓ અખબારી અને ટેલિવિઝન ન્યુઝ ચેનલો સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. આ પરિષદના પ્રદેશ પ્રમુખ બાબુભાઈ પી. કારસોડિયાએ આ નિમણૂક કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ જુની કારોબારીનું વિસર્જન થયા પછી નવી કારોબારી રચાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, મનોજભાઈ સોની ધાર્મિક, સામાજિક સંસ્થાઓ તથા મીડિયા સાથે તો સંકળાયેલા જ છે, ... વધુ વાંચો »

Mar 28, 2024
ખંભાળીયા તા. ર૮ઃ નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં હવે ફકત ત્રણેક દિવસ બાકી રહ્યા છે ત્યારે બાકી વેરાની રકમ સત્વરે ભરપાઈ કરી આપવા ખંભાળીયા નગરપાલિકાએ અનુરોધ કર્યો છે. જે કરદાતાઓએ મિલકત વેરા, પાણી વેરા, વ્યવસાય વેરા વગેરેની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તેમણે તા. ૩૧ માર્ચ ર૦ર૪ પહેલા ભરપાઈ કરી આપવા ચિફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખે અનુરોધ કર્યો છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ધો.૧ માં વિનામૂલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગત જામનગર તા. ર૮ઃ આરટીઈ એસીટી-ર૦૦૯ની કલમ ૧ર.૧(સી) હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં અગામી શૈક્ષણિક વર્ષ ર૦ર૪-રપ ના જુન માસથી શરૂ થતા નવા સત્ર અન્વયે ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગત િંી.ર્િૅખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ષ્ઠદ્બ પર ઓનલાઈન અરજી કરવા અર્થે નિયામક, પ્રાથમિક શિક્ષકની કચેરી દ્વારા તા. ૦પ-૩-ર૪ ના જાહેરાત પ્રસિદ્ધ કરી તા. ૧૪-૩-ર૪ થી તા. ર૬-૩-ર૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે ૧૩ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓના ... વધુ વાંચો »

Mar 28, 2024
પ્રજાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરાશેઃ જામજોધપુર તા. ર૮ઃ જામજોધપુર તાલુકાના બાલવા, જામવાળી, ખડબા તથા વસંતપુર એમ ચાર ગામોના ખેડૂતોને સૌની યોજનાનો લાભ મળતો નથી, જેથી ખેડૂતો-ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ પ્રશ્ને આ ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાંસદ, મંત્રી, ધારાસભ્ય સહિતની નેતાગીરી સમક્ષ લેખિતમાં તથા મૌખિક રજુઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આથી ગ્રામજનોએ ૧૦-૪-ર૪ સુધીમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ... વધુ વાંચો »

Mar 28, 2024
મનપાના તંત્રે કરેલી બદલીના વિરોધમાં જામનગર તા. ર૮ઃજામનગર મહાનગરપાલિકાના એક રોજમદાર કર્મચારીએ આત્મવિલોપનની ચિમકી આપતા પોલીસે તેની અટકાયત કરી હતી. જેનો ગઈકાલે છૂટકારો થયો હતો. જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારી કેતન મીયાત્રાએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી. આથી મહાનગરપાલિકાની સિક્યોરીટી શાખાએ આ બાબતની પોલીસ વિભાગને જાણ કરી હતી. આ કર્મચારી રાજકોટમાં રહે છે અને ત્યાંથી જામનગર અપડાઉન કરે છે. આથી પોલીસ દ્વારા ... વધુ વાંચો »

Mar 28, 2024
પીવાના પાણીની સુવિધાના અભાવથી ભારે પરેશાનીઃ જામનગર તા. ર૮ઃ ભાણવડ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જતા લોકો પાણી માટે રઝળપાટ કરી હેરાનગતિ ભોગવી રહ્યા છે. રણજીતપરા વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી લોકોને પાણી મળ્યું નથી. ભાણવડ મ.પા.માં હાલ વહીવટદારનું શાસન છે. લોકો માટે અતિ આવશ્યક પીવાના પાણીની સુવિધા મળતી નથી. સરકારી તંત્ર સાવ બેદરકાર છે. ગત્ વર્ષે ચોમાસામાં આ પંથકમાં સારો વરસાદ થયો હતો. શહેરને પાણી ... વધુ વાંચો »

Mar 28, 2024
આરોગ્ય તંત્ર દ્વારા પીએમ-જય કાર્ડ યોજના હેઠળ જામનગર તા. ર૮ઃ જામનગર તાલુકાના અલિયાબાડા આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા જુના મોડા ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા રામસંગ જાડેજાની પુત્રી મનિષાબા જાડેજા (ઉ.વ. ૧૭) પ્રસંગ અર્થે મહેસાણા ગયા હતાં, જ્યં તેને શ્વાસ ચડવો, ધબકારા વધી જવું જેવી તકલીફ થઈ હતી. પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરી જેમાં વાલ્વ અને હૃદયની તકલીફનું જણાવ્યું હતું. ત્યારપછી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા અને જામનગર તાલુકાના તાલુકા ... વધુ વાંચો »

Mar 28, 2024
ઘી ડેમ ખાલી થાય તો જૂનમાં નર્મદાના નીર લેવા પડે તેમ છે ખંભાળીયા તા. ર૮ઃ ખંભાળીયા શહેરને હાલ પાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે તે વ્યવસ્થા ચોમાસા સુધી સતત ચાલુ રહે તથા સમસ્યા ના સર્જાય   તે માટે પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસના માર્ગદર્શનમાં પા.પૂ.ઈજનેર એન.આર. નંદાણીયા તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળીયામાં ૬૦ ટકા ઉપરાંતના વિસ્તારોમાં ધી ડેમ વોટર વર્કસમાંથી પાણી અપાય છે ત્યાં સીપેજ વોટરનો જથ્થો ખાલી થતાં હાલ ધી ડેમમાં પાણી ઉપાડવાનું શરૂ કરાયું છે. ... વધુ વાંચો »

Mar 28, 2024
અલૌકિક અનુભૂતિ હૈ, વતન આઈ વિભૂતિ હૈ જામનગર તા. ર૮ઃ પ્રખર પ્રભાવક વિદ્વાન મનિષી જૈનાચાર્ય શ્રી અજીતયશસૂરિશ્વરજી મહારાજ સાહેબ તેમના વિશાળ સમુદાય સાથે નગરના જૈન સંઘોમાં પધરામણી કરતા સમસ્ત જૈન સમાજમાં આનંદસહ ધન્યતાની લહેર વ્યાપી ગઈ છે. સાઉથ આફ્રિકાના એડન દેશમાં જન્મેલા તથા સાડાનવ વર્ષની વયે શેત્રુંજ્ય તીર્થમાં દીક્ષા ગ્રહણ કરનારા પૂ. અજીતયશસૂરિશ્વરજી મહારાજના પૂર્વાશ્રમના પરિવારનું વતન ગુંદા હોય, જામનગરના જૈન સમાજમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. પોતાની ... વધુ વાંચો »

Mar 28, 2024
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો....  બેંક ઓફ જાપાને ૧૭ વર્ષ બાદ નેગેટીવ વ્યાજ દરમાંથી પોઝિટીવ રેટની નીતિ અપનાવતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી બાદ ગત સપ્તાહે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવી રાખીને ચાલુ વર્ષમાં વ્યાજ દરમાં ત્રણ વખત ઘટાડાની યોજના યથાવત હોવાના સ્પષ્ટ સંકેતે વૈશ્વિક બજારોમાં તેજી સાથે સ્થાનિક સ્તરે પણ સિલેક્ટિવ ખરીદીએ મજબૂતી રહી હતી. ઉપરાંત આજે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં માર્ચ વલણના અંત અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નો અંત નજીક હોવાથી અને શેરબજારમાં ૨૮, માર્ચના કેશ સેગ્મેન્ટમાં અંતિમ દિવસ હોવાથી તાજેતરમાં ઘટી ગયેલા અને ફરી આકર્ષક વેલ્યુએશને મળતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી કરતાં સેન્ટીમેન્ટ તેજીનું બન્યું હતું. વૈશ્વિક ... વધુ વાંચો »

Mar 28, 2024
ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લિયર કરવાનું કહ્યા પછી ઉશ્કેરાયોઃ જામનગર તા. ૨૮ઃ જામનગર મહાનગરપાલિકામાં સિટી એન્જિનિયરની ઓફિસમાં મંગળવારે બપોરે ધસી ગયેલા એક નગરસેવિકાના પતિએ ઈમ્પેક્ટ ફીની ફાઈલ ક્લિયર કરી આપવાનું કહી એન્જિનિયરનો બોચો પકડી ગાળો ભાંડ્યા પછી દર મહિને રૂ.૧ લાખ આપવા પડશે તેમ કહી દાટી મારતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે ગુન્હો નોંધી બનાવની તપાસ શરૂ કરી છે. જામનગર મહાનગર પાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ભાવેશ નટવરલાલ જાની (ઉ.વ.પ૦) મંગળવારે બપોરે દોઢેક વાગ્યે પોતાની ચેમ્બરમાં ફરજ પર હતા ત્યારે વોર્ડ નં.૭ના કોંગ્રેસના મહિલા નગરસેવિકા સમજુબેન પારીયાના ... વધુ વાંચો »

Mar 28, 2024
વાહન રોકવાની બાબતે બબાલ પછી થઈ હતી હત્યાઃ જામનગર તા. ૨૮ઃ જામનગરના બેડ ટોલનાકા પર અગિયાર વર્ષ પહેલાં વાહન રોકવાની બાબતે ટોલનાકાના એક કર્મચારીની પાંચ શખ્સે હત્યા નિપજાવી હતી. તેની સાથે રહેલા મૃતકના પિતરાઈ ભાઈને પણ માર મારવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ કર્યાે છે. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામ નજીકના ટોલનાકા પર ગઈ તા.૧૩-૭-૧૨ના દિને સવારે બહાદુરસિંહ રાજમલસિંહ જાડેજા ઉર્ફે બચુભા સહિતના વ્યક્તિઓ નોકરી પર હતા. આ વેળાએ મોટરમાં બેડ ગામના હીરા ઉર્ફે ગરવા સાજણ રબારી તેમજ બાઈકમાં મેરામણ સાજણ અને ... વધુ વાંચો »

Mar 28, 2024
વિવાદ અરજી અમાન્ય રાખવામાં આવીઃ જામનગર તા. ૨૮ઃ જામનગરના ગાગવા ગામમાં આવેલી એક કિંમતી જમીનના તકરારી કેસના અનુસંધાને જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારીની કોર્ટે વારસાઈ નોંધ સામે કરાયેલી વિવાદ અરજી અમાન્ય રાખી વારસાઈ અંગેની નોંધ મંજૂર કરવા હુકમ કર્યાે છે. જામનગર તાલુકાના ગાગવા ગામમાં ધીરજલાલ નરશી ગુઢકા વગેરેના સંયુક્ત નામે જમીન નોંધાયેલી છે. જેમાં ઝવેરચંદ રાજપાર નામના ખાતેદારનું અવસાન થતાં તેમના વારસ જસ્મિનાબેન ઝવેરચંદ ગુઢકાએ ઓનલાઈન અરજી કરી પોતાનું નામ દાખલ કરવા રજૂઆત કરી હતી. અરજી મુજબ ચાર વારસદારના નામ દાખલ કરવા વારસાઈ નોંધ કરાઈ હતી અને તેની નોટીસ બજવવામાં આવી હતી. જેમાં વાંધો લેવાતા મામલતદાર સમક્ષ તકરારી કેસ રજીસ્ટર કરાયો હતો. ભીવંડીમાં રહેતા ... વધુ વાંચો »

Mar 28, 2024
અલૌકિક અનુભૂતિ હૈ, વતન આઈ વિભૂતિ હૈ જામનગર તા. ર૮ઃ પ્રખર પ્રભાવક વિદ્વાન મનિષી જૈનાચાર્ય શ્રી અજીતયશસૂરિશ્વરજી મહારાજ સાહેબ તેમના વિશાળ સમુદાય સાથે નગરના જૈન સંઘોમાં પધરામણી કરતા સમસ્ત જૈન સમાજમાં આનંદસહ ધન્યતાની લહેર વ્યાપી ગઈ છે. સાઉથ આફ્રિકાના એડન દેશમાં જન્મેલા તથા સાડાનવ વર્ષની વયે શેત્રુંજ્ય તીર્થમાં દીક્ષા ગ્રહણ કરનારા પૂ. અજીતયશસૂરિશ્વરજી મહારાજના પૂર્વાશ્રમના પરિવારનું વતન ગુંદા હોય, જામનગરના જૈન સમાજમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. પોતાની ચમત્કૃત અને ચૈતન્યયી વાણીથી જીવન સંગ્રામમાં હારી ગયેલા લોકોને શ્રદ્ધાનું બળ આપી વિજયી બનાવનાર મ.સા. શાશ્વત તીર્થ ક્ષેત્રુંજ્યમાં ઉપાધાન તપની ... વધુ વાંચો »

Mar 28, 2024
પંચેશ્વર ટાવર રોડ પર ભરબપોરે વચ્ચોવચ રાખી દેવાઈઃ જામનગરના ચોવીસેય કલાક ધમધમતા બેડીનાકાથી પંચેેશ્વર ટાવર વચ્ચેના રોડ પર દિવસમાં બે વખત વાહન ઉપાડી લેવાની ગાડી ફરતી રહે છે. આ રોડ પર આડેધડ પડેલા વાહનોને ઉપાડી લઈ તેના ચાલકો પાસેથી દંડની રકમ વસૂલ કરી વાહન છોડવામાં આવી રહ્યા છે. આવી જ રીતે શહેરમાં અન્ય માર્ગાે પર પણ ટ્રાફિકના પ્રશ્ન સર્જતા વાહનોને ઉપાડવામાં આવે છે પરંતુ આજે બપોરે પંચેશ્વર ટાવર રોડ પર ટ્રાફિકમાં અડચણ થાય તે રીતે પાર્ક થયેલી જોવા મળી હતી. આ મોટરના ચાલક બિન્દાસ્ત રીતે મોટર રોડ પર રાખીને ચાલ્યા ગયા હતા. આ ... વધુ વાંચો »

Mar 28, 2024
ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ કરેલું નિવેદન જવાબદારઃ રાજકોટ તા. ર૮ઃ સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતમાં પણ પરસોતમ રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉંઝા પોલીસમાં પણ અરજી થઈ છે. સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટથી ભાજપે પોતાના લોકપ્રિય નેતા પરસોતમ રૂપાલાને ઉતાર્યા છે. રૂપાલાની ઉમેદવારી પર ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે. તેની પાછળ રૂપાલાનું એક નિવેદન જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજ જ્યારે વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે હવે રૂપાલાની મુશ્કેલીઓમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. આજે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ દ્વારા ઉઝા પોલીસ સ્ટેશનમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ એક અરજી આપવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે પરસોતમ ... વધુ વાંચો »

Mar 28, 2024
ગુલાબનગર તથા વડપાંચસરામાંથી દસ બોટલ કબજેઃ જામનગર તા. ૨૮ઃ જામનગરના ગોકુલનગરમાં એક રહેણાંક મકાનમાંથી પોલીસે દારૂની ૫૬ બોટલ પકડી પાડી છે. ઝડપાયેલા આરોપીએ સપ્લાયરનું નામ આપ્યું છે. ગુલાબનગરમાંથી એક શખ્સ સાત બોટલ સાથે મળી આવ્યો છે અને લાલપુરના વડપાંચસરામાંથી ત્રણ બોટલ સાથે એક ઝડપાઈ ગયો છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક મકાનમાં દારૂનો જથ્થો ૫ડ્યો હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના હર્ષદ પરમાર, હોમદેવસિંહને મળતા ગઈકાલે પીઆઈ જે.વી. ચૌધરીની સૂચના અને પીએસઆઈ વી.બી. બરબસીયાના વડપણ હેઠળ પોલીસ સ્ટાફે ગોકુલ નગરની શેરી નં.૪માં કેયુર ગિરીશભાઈ ડોબરીયા ઉર્ફે કયલાના મકાનમાં દરોડો પાડ્યો હતો. વધુ વાંચો »

Mar 28, 2024
જામનગર મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસરની ગાઈડલાઈન જામનગર તા. ર૮ઃ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની યાદી જણાવે છે કે હાલ આઈએમડી (ભારતીય હવામાન વિભાગ) મુજબ ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેથી જામનગર શહેરમાંમ પણ સામાન્ય કરતા વધારે તાપમાનની શકયતા છે. માટે આવા સંજોગોમાં લૂ લાગવાની શકયતાઓ વધુ હોઈ. જરૂરી તકેદારી રાખવા શહેરના દરેક નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યે છે કે લૂ લાગવાના લક્ષણો જણાય તો સરકારી આરોગ્ય કેન્દ્ર તથા ફેમીલી ડોકટરનો તાત્કાલિક સારવાર લેવી અને લૂ થી બચવા માટે જરૂરી કદમ તત્કાળ ઉઠાવવા જરૂરી છે. લૂ લાગવાના લક્ષણો જોઈએ તો ... વધુ વાંચો »

Mar 28, 2024
પ્રજાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરાશેઃ જામજોધપુર તા. ર૮ઃ જામજોધપુર તાલુકાના બાલવા, જામવાળી, ખડબા તથા વસંતપુર એમ ચાર ગામોના ખેડૂતોને સૌની યોજનાનો લાભ મળતો નથી, જેથી ખેડૂતો-ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ પ્રશ્ને આ ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાંસદ, મંત્રી, ધારાસભ્ય સહિતની નેતાગીરી સમક્ષ લેખિતમાં તથા મૌખિક રજુઆતો કરી છે તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આથી ગ્રામજનોએ ૧૦-૪-ર૪ સુધીમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
દેશના નાણામંત્રી નિર્માલા સીતારમણના અર્થશાસ્ત્રી પતિનો સનસનીખેજ ધડાકોઃ ખળભળાટ નવી દિલ્હી તા. ર૮ઃ ઈલેક્ટોરલ બોન્ડ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી, પરંતુ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે અને ભાજપની લડાઈ વિરોધ પક્ષો કે અન્ય કોઈ પક્ષો સાથે નહીં હોય, પરંતુ આ મુદ્દાને કારણે ખરી લડાઈ ભાજપ અને ભારતની જનતા વચ્ચે જોવા મળશે, તેવો દાવો કરતા દેશના નાણામંત્રીના પતિ પરાકલા પ્રભાકરે કરતા ખળભળાટ મચી ગયો છે. કેન્દ્રિય નાણાપ્રધાન સીતારમણના પતિ અર્થશાસ્ત્રી પરાકલા પ્રભાકરે ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે મોટી ટિપ્પણી કરી છે. તેમણે દાવો કર્યો કે આ માત્ર દેશનું સૌથી મોટું કૌભાંડ નથી, ... વધુ વાંચો »

Mar 28, 2024
હળવી કલમ હેઠળ ગુન્હો નોંધાયાની રજૂઆતઃ જામનગર તા. ૨૮ઃ લાલપુરના હરીપરમાં મંગળવારની સાંજે રાજકોટના વકીલ પર બે શખ્સે ધોકાથી હુમલો કરી માર માર્યાે હતો. તે બાબતની ફરિયાદ લાલપુર પોલીસે નોંધ્યા પછી આ ગુન્હામાં આરોપીઓ સામે હત્યા પ્રયાસની કલમનો ઉમેરો કરવાની માગણી એડવોકેટે ગૃહમંત્રી, એસપીને પાઠવેલી અરજીમાં કરી છે. લાલ૫ુરના હરીપર ગામમાં વારસાઈની ૧૪ વીઘા જેટલી જમીન ધરાવતા મૂળ હરીપરના અને હાલમાં રાજકોટમાં રહેતા એડવોકેટ અનિલ રવજીભાઈ પણસારાએ હરીપરના જ નારદ કેશવજીભાઈ સંઘાણી તથા મહિપતસિંહ કલુભા જાડેજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પિતાની ખેતીની જમીન અંગે ... વધુ વાંચો »

Mar 28, 2024
વિશ્વમાં આ પ્રકારની સિસ્ટમ અપનાવનાર ભારત બીજો દેશ બન્યોઃ મુંબઈ તા. ર૮ઃ શેરબજારમાં આજથી શેરોના ખરીદ-વેંચાણ માટે નવી સિસ્ટમ અમલી બની છે, જે બે તબક્કામાં લાગુ થશે, જો કે હાલતુરંત આ નવી સ્કીમ ઓપશનલ છે. શેરબજારમાં દેશની ખરીદી અને વેંચાણ સંબંધિત નવી સિસ્ટમ આજથી લાગુ થઈ રહી છે. હવેથી તમે અહીં શેર વેંચ્યા અને પૈસા તે જ દિવસે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જએ આવી કંપનીઓની યાદી જાહેર કરી છે, જેમાં આજથી આ સિસ્ટમ લાગુ થશે. માર્કેટ રેગ્યુલેટરે જણાવ્યું છે કે, શેરબજારમાં આ સિસ્ટમ બે ... વધુ વાંચો »

Mar 28, 2024
મનપાના તંત્રે કરેલી બદલીના વિરોધમાં જામનગર તા. ર૮ઃજામનગર મહાનગરપાલિકાના એક રોજમદાર કર્મચારીએ આત્મવિલોપનની ચિમકી આપતા પોલીસે તેની અટકાયત કરી હતી. જેનો ગઈકાલે છૂટકારો થયો હતો. જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારી કેતન મીયાત્રાએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી. આથી મહાનગરપાલિકાની સિક્યોરીટી શાખાએ આ બાબતની પોલીસ વિભાગને જાણ કરી હતી. આ કર્મચારી રાજકોટમાં રહે છે અને ત્યાંથી જામનગર અપડાઉન કરે છે. આથી પોલીસ દ્વારા સ્ટેટ આઈ.બી.ને જાણ કરી દેવામાં આવતા તેના અનુસંધાને મંગળવારે રાજકોટ પોલીસ દ્વારા તેની રાજકોટમાં તેના ઘરેથી જ અટકાયત કરી લેવામાં ... વધુ વાંચો »

Mar 28, 2024
યાત્રાધામ દ્વારકામાં મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ દ્વારકા તા. ર૮ઃ દ્વારકાની ગોમતી નદી પાર કરીને પંચકુઈ ૫ાસે ફસાતા ફાયર વિભાગે રેસ્કયું કામગીરી હાથ ધરી હતી. આ કારણે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવો સવાલ ઉઠી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ પર ફરી જોખમી દૃશ્યો સામે આવ્યા છે, જેમાં પાણીનો પ્રવાહ વધતા સામા કાંઠેથી નદી પાર કરતા ૪૦ ફસાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ગોમતી નદીમાં આ રીતે યાત્રિકો પોતાના જીવની ચિંતા કર્યા વિના નદી પાર કરી રહ્યા છે, નદીમાં પાણી વધી જતાં સામે કાંઠે પંચકુઈ જઈ રહેલા ... વધુ વાંચો »

Mar 28, 2024
ઈજાગ્રસ્ત મુનિ સારવારમાંઃ જામનગર તા. ૨૮ઃ જામનગર નજીક વિજરખી ગામ પાસે વિહાર કરી રહેલા એક જૈનમુનિને અજાણ્યું વાહન ઠોકર મારી નાસી ગયું છે. ઘવાયેલા જૈનમુનિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમને ભયમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જામનગર-કાલાવડ માર્ગ પર વિજરખી ગામના પાટીયા પાસેથી વિહાર કરી રહેલા હિતશેખર વિજયજી મ.સા. (ઉ.વ.પપ)ને કોઈ અજાણ્યું વાહન ઠોકર મારીને પલાયન થઈ ગયંુ છે. આ અકસ્માતમાં ઈજા પામેલા હિતશેખરજીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ મારફત ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલમાં તબીયત ભયમુક્ત જણાવાઈ છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો ... વધુ વાંચો »

Mar 28, 2024
હાઈકોર્ટમાં કરાઈ હતી અરજીઃ જામનગર તા. ૨૮ઃ ખંભાળિયા પંથકની એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં ઝડપાયેલા મધ્યપ્રદેશના શખ્સે જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં કરેલી અરજી મંજૂર રખાઈ છે. ખંભાળિયા પંથકમાં વસવાટ કરતા એક પરિવારની પુત્રી બ્યુટીપાર્લરનું કામ શીખવા માટે જતી હતી. તેણીને પિતા લેવા-મૂકવા જતા હતા. તે દરમિયાન ગઈ તા.૧૦ નવેમ્બર ના દિને તે સગીરા બ્યુટીપાર્લર પરથી ગુમ થઈ જતાં તેણીનું અપહરણ થયાની આશંકા સાથે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે તે બનાવની તપાસ હાથ ધરતા મૂળ મધ્યપ્રદેશના ઈંદોર જિલ્લાના વતની કરણ ભગવાનસિંગ રાજપૂતે આ સગીરાનું અપહરણ કર્યાની અને દુષ્કર્મ ગુજાર્યાની વિગતો બહાર આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા ... વધુ વાંચો »

Mar 28, 2024
આરોગ્ય તંત્ર દ્વારા પીએમ-જય કાર્ડ યોજના હેઠળ જામનગર તા. ર૮ઃ જામનગર તાલુકાના અલિયાબાડા આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા જુના મોડા ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા રામસંગ જાડેજાની પુત્રી મનિષાબા જાડેજા (ઉ.વ. ૧૭) પ્રસંગ અર્થે મહેસાણા ગયા હતાં, જ્યં તેને શ્વાસ ચડવો, ધબકારા વધી જવું જેવી તકલીફ થઈ હતી. પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરી જેમાં વાલ્વ અને હૃદયની તકલીફનું જણાવ્યું હતું. ત્યારપછી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા અને જામનગર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલિયાબાડાના મેડિકલ ઓફિસર ડો. મકસુદ સમાને ઓ.પી.ડી.માં આ તકલીફ ... વધુ વાંચો »

Mar 28, 2024
જામનગર તા. ૨૮ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સપ્તાહ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જામનગર શહેરમાં સ્થિત વૈશાલી નગર ર માં સ્વરોજગારની તાલીમ મેળવતી મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજના વિશે માહિતી તેમજ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ અને ૧૮૧ અભયમ હેલ્પલાઈન વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ૮૦ જેટલી મહિલાઓ સહભાગી બની હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સ્ટાફ મિત્રો, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના ડીસ્ટ્રીકટ કો. ઓર્ડીનેટર ... વધુ વાંચો »

Mar 28, 2024
રૂપાલાએ માંગેલી માફીને અપૂરતી ગણાવી જામનગર રાજપૂત સમાજની આક્રોશ સાથે એક જ માંગણી જામનગર તા. ર૮ ઃ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના જાહેરમાં કરાયેલા ઉચ્ચારણો સામે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઉગ્ર વિરોધ વંટોળ ઉભો થયો છે. જામનગરમાં આજે રાજપૂત સેવા સમાજના સભાખંડમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલા સામે ઉગ્ર વિરોધ સાથે જય ભવાની ના નારા લગાવવામાં આવ્યા હતાં. આ તકે રાજપૂત સમાજના આગેવાનોએ યોજેલી પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા હાલાર કરણી સેનાના પ્રભારી કાન્તુભા જાડેજાએ ઉગ્ર આક્રોશ વ્યકત કરતા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ... વધુ વાંચો »

Mar 28, 2024
ઘી ડેમ ખાલી થાય તો જૂનમાં નર્મદાના નીર લેવા પડે તેમ છે ખંભાળીયા તા. ર૮ઃ ખંભાળીયા શહેરને હાલ પાલિકા દ્વારા એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે તે વ્યવસ્થા ચોમાસા સુધી સતત ચાલુ રહે તથા સમસ્યા ના સર્જાય   તે માટે પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસના માર્ગદર્શનમાં પા.પૂ.ઈજનેર એન.આર. નંદાણીયા તથા તેમની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે. ખંભાળીયામાં ૬૦ ટકા ઉપરાંતના વિસ્તારોમાં ધી ડેમ વોટર વર્કસમાંથી પાણી અપાય છે ત્યાં સીપેજ વોટરનો જથ્થો ખાલી થતાં હાલ ધી ડેમમાં પાણી ઉપાડવાનું શરૂ કરાયું છે. જ્યાં દોઢ-બે માસ સુધી પાણી પ્રાપ્ત થાય તેટલું ઉપલબ્ધ છે. જુન માસની શરૂઆતમાં ધી ડેમમાંથી પાણી ખલાસ થઈ જાય તો ... વધુ વાંચો »

Mar 28, 2024
દેશની સરહદ અને સેવા માટે આર્મી મેડિકલ કોર્પ્સમાં ર૦ વર્ષની મા ભોમકાની તેમજ આપણા સૌના રક્ષણ માટે સરહદ પર રાત-દિવસ તૈનાત મીઠાપુર સમસ્ત મુસ્લિમ સમાજના શ્રી સલીમ સલામતભાઈ બ્લોચ નિવૃત્ત થતા વતન પરત ફર્યા છે ત્યારે દ્વારકા માજી ફૌજી પ્રમુખ પત્રામલભા માણેકના અધ્યક્ષસ્થાને અને તમામ ફૌજી ભાઈઓએ મીઠાપુર રેલવે સ્ટેશનમાં શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ સમાજના આગેવાનો, સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજ - બ્લોચ પરિવારના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઓખા મંડળના તમામ સમાજના દીકરા, દીકરીઓને એક ફૌજી ભાઈ વતી આહ્વાન છે કે, વધુમાં વધુ આર્મીમાં જોડાવ અને દેશનું નામ રોશન કરો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android:  વધુ વાંચો »

Mar 28, 2024
ખંભાળીયા તા. ૨૮ઃ ખંભાળીયા બી.આર.સી. ભવનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી મેરામણભાઈ ગોરીયા દ્વારા શિક્ષકોના પ્રશ્નો અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજય પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સંવાદ કાર્યક્રમમાં જિલ્લા ફેરના કેમ્પો તાકીદે કરવા, આંતરીક બદલી કેમ્પો કરવા, જુની પેન્શન યોજના લાગુ કરવા, એલ.સી. અંગે, વધુ પડતી ઓનલાઈન કામગીરી, દિવ્યાંગ શિક્ષકોના પ્રશ્નો, બી.એલ.ઓ.ના પ્રશ્નો રજૂ થયા હતાં તથા ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી. રાજય શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા તમામ પ્રશ્નો અંગે જલદી નિકાલ માટે ખાતરી આપી હતી. દ્વારકા જિલ્લા ... વધુ વાંચો »

Mar 28, 2024
ચા-નાસ્તો-ભોજન અને રાત્રિ રોકાણ સહિતની સુવિધાઓઃ ખંભાળીયા તા. ર૮ઃ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતાં પદયાત્રીઓ માટે ખંભાળીયામાં વર્ષોથી દાતાઓના સહયોગથી ચાલતા ખોડીયાર માતાજી મંદિર સેવાકેમ્પમાં હજારો યાત્રાળુઓએ લાભ લીધો હતો. વિશાળ જગ્યામાં મંડપ સાથે ભોજન, નાસ્તો, ચાની સગવડ, નાહવા ધોવાની વ્યવસ્થા સાથે ઉતારો નાઈટહોલ્ટની સગવડ ઉપરાંત અહીં યાત્રીકોને પગચંપી, માલીશ તથા મહિલા સ્વયંસેવકો તથા પુરૂષો માટે પુરૂષ સ્વયંસેવકો તથા જરૂર પડ્યે મેડિકલ સારવાર સાથે રોજ વિવિધ પ્રકારના દેશી ભોજન લોકપ્રિય બન્યા હતાં. આ કેમ્પમાં સેવા આપવા માટે ખંભાળીયા શહેરમાંથી રોજ ઘણી મહિલાઓ-સ્વયંસેવકો સેવા માટે આવતા હતાં. માલીશ-પગચંપીની સેવા ... વધુ વાંચો »

Mar 28, 2024
પોરબંદર અને ઓખામાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સંસ્થાના ૪૮ મા આઈસીજી દિવસની ઉજવણી પોરબંદર તથા ઓખામાં વિવિધ કાર્યક્રમો યોજીને કરવામાં આવી હતી. જેમાં યુવા વર્ગને સંલગ્ન કરીને સેમિનાર, ડ્રોઈંગ કોમ્પિટિશન, ઈન્ટર સ્કૂલ ક્વીઝ સ્પર્ધા, વગેરે યોજાયા હતાં. યુવા વર્ગને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની કામગીરી, ક્ષમતા અને સુરક્ષા સંબંધી વ્ય્વસ્થા અંગે જાણકારી આપી યુવા વર્ગમાં રાષ્ટ્રીય ભાવના સાથે આઈસીયુમાં જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ગાંધીનગરમાં તા. ૦૧-૦ર-ર૦ર૪ ના દિને આ પ્રકારે જ 'આઈસીજી ડે'ની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં એમઈએસના ચીફ એન્જિનિયર રાજેશ કુલગોડ તથા આઈસીજીના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social ... વધુ વાંચો »

Mar 28, 2024
એક જ દિવસમાં ર.૯ ડીગ્રી તાપમાન ઘટ્યુંઃ જામનગર તા. ર૮ઃ જામનગરમાં ગતિમાન બનેલા પવનના પગલે એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ર.૯ ડીગ્રી સુધી નીચે સરકીને ૩ર.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જેના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો. જામનગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. પવનની ગતિમાં થયેલા વધારાના પગલે વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ર.૯ ડીગ્રી નીચે સરકીને ૩ર.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો અને ૧ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૩ ડીગ્રી ... વધુ વાંચો »

Mar 28, 2024
ફિલ્ટર બરાબર થાય છે ? જામનગર તા.ર૮ઃ જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં ડહોળા પાણીની સમસ્યા ઉભી થતાં લોકોની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે જામનગર મહાનગર પાલિકાના સત્તાધિશોનું ધ્યાન દોરવામાં આવે છે જો કે હજુ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ફિલ્ટર કર્યા પછી પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા ઘણાં દિવસોથી ડહોળા પાણી વિતરણ અંગેની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. એકાદ-બે સ્થળે લાઈન લીકેજ હોઈ શકે પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં લાઈન લીકેજ હોઈ શકે નહીં એનો અર્થ એવો થાય કે પાણી વિતરણમાં જ કોઈ ખામી છે. શહેરના બેડી, બેડેશ્વર, શરૂ સેકશન, ખોડીયાર કોલોની, ત્રણબત્તી, સહિતના અનેક વિસ્તારોમાંથી ... વધુ વાંચો »

Mar 28, 2024
લાલપુરમાંથી વર્લીબાજની ધરપકડઃ જામનગર તા. ૨૮ઃ જામનગરના શંકરટેકરી તેમજ કાલાવડ નાકા વિસ્તારમાંથી ગઈકાલે વર્લીના આંકડા લખતા બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. લાલપુરમાંથી એક વર્લીબાજ પોલીસની ગિરફતમાં આવ્યો હતો. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાસે ગઈકાલે સાંજે જાહેરમાં વર્લીના આંકડા લખી જુગાર રમાડતા નુરશા અકબરશા શાહમદાર, કાળુશા નુરશા શાહમદાર નામના પિતા-પુત્રને સિટી-સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, રૂ.૨૩૬૦ રોકડા કબજે કર્યા છે. જામનગરના દરબારગઢ વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમની એક દુકાન પાસે ફૂટપાથ પર ગઈકાલે સાંજે વર્લીનું બેટીંગ લેતાં જાવિદ હારૂન શેખને પકડી પાડવામાં આવ્યો ... વધુ વાંચો »

Mar 28, 2024
શેઢા પાડોશીએ ઉશ્કેરાટમાં આવી ઝીંકી કુહાડીઃ કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં મજૂરીકામ કરતા એક શ્રમિક પર આજે સવારે શેઢા પાડોશીએ કોઈ બાબતે ઉશ્કેરાઈને કુહાડીથી હુમલો કરતા માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા શ્રમિકને ૧૦૮ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ગયા વર્ષે નોંેંધાયો હતો ગુન્હોઃ જામનગર તા. ર૮ઃ જામનગરના ઠેબા ગામના એક શખ્સ સામે ગયા વર્ષે હુમલો તથા ધમકી આપવા અંગે ગુન્હો નોંધાયા પછી નાસી ગયેલા આ શખ્સને એલસીબીએ જાંબુડા પાટીયા પાસેથી દબોચ્યો છે. જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધાયો હત. તેમાં ઠેબા ગામના ભાવપરાના હેમત લખુભાઈ ગમારા ઉર્ફે ચેતન ભરવાડની સંડોવણી ખૂલી હતી. ત્યારપછી આ શખ્સ નાસતો ફરતો હતો. તેને એલસીબીના અરજણભાઈ, મયુદ્દીન, વનરાજ મકવાણાએ બાતમીના આધારે પકડી પાડી પંચકોશી-એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ... વધુ વાંચો »

Mar 28, 2024
દ્વારકા ફૂલડોલ ઉત્સવના સંદર્ભમાં ખંભાળીયા દ્વારકા ફૂલડોલ ઉત્સવના સંદર્ભમાં જતા પદયાત્રીઓ માટે ખંભાળીયામાં ઓર્થો સર્જનોની સેવા પ્રશંસનીય રહી હતી. ડો. અમિત નકુમ દ્વારા એમ્બ્યુલન્સ સાથે ટીમ તથા તેમના ક્લિનિક પર પદયાત્રીઓ માટે તમામ વ્યવસ્થા વિનામૂલ્યે રાખી હતી. ડો. નિસર્ગ રાણીંગા દ્વારા તેમની હોસ્પિટલમાં પદયાત્રીઓને પગ તથા અન્ય તકલીફોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ખંભાળિયામાં વૈષ્ણવ સમાજ દ્વારા ગુંસાઈજી પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ભગવાન ગુંસાઈજીના રથ સાથે શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિવિધ ગામોની મંડળીઓ જોડાઈ હતી. બહેનો રાસ-ગરબા રમ્યા હતા, બાળકો વિવિધ વેશભૂષામાં જોડાયા હતા. દ્વારાધીશ હવેલી તથા મહાપ્રભુજી બેઠકમાં તિલક દર્શન તથા જલેબી, બડા ભોગના દર્શન યોજાયા હતા. કાનજી અનુ ધર્મશાળામાં નાટકનો કાર્યક્રમ યોજાયો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ઓશવાળ વેલફેર ચેરી.ટ્રસ્ટ અને કેન્સર કેર કાઉન્સીલ દ્વારા જામનગર તા. ૨૮ઃ જામનગરમાં ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેન્સર કેર કાઉન્સીલ દ્વારા વર્લ્ડ ઓફ વૈભવ સંસ્થાના સહયોગથી સૌપ્રથમ વખત આધુનિક 'ટેરા હર્ટઝ' થેરાપી દ્વારા વિનામૂલ્યે સારવાર કેમ્પ પાંચ દિવસ માટે યોજાયો હતો. આ કેમ્પમાં સાંધાના દુઃખાવા, કમરના દુઃખાવા, સ્નાયુના દુઃખાવા, ખાલી ચડી જવી, પેરાલીસીસ, નસ ચડી જવી, થાઈરોઈડ, ડાયાબિટીસ વિગેરે માટે સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં અતિથિવિશેષ તરીકે કસ્તુરબા ધામ પાલીતાણાના મેનેજિંગ ટ્રસ્ટી જેન્તીલાલ સેજપાલ ચંદરીયા અગ્રણી બિલ્ડર રાજેન્દ્રસિંહ મેરૂભા જાડેજા, હાલારી વિશા ઓશવાળ સમાજના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ખેતશીભાઈ હરીયા, ... વધુ વાંચો »

Mar 28, 2024
એલઆઈસી દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટદ્વારકામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે. આ સ્થળ ટાપુ હોવાથી પીવાના શુદ્ધ પાણીની કાયમી તંગી રહે છે. જેથી જીવન વીમા નિગમ (એલઆઈસી) દ્વારા બેટદ્વારકામાં પાણી શુદ્ધિકરણના પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એલઆઈસીના પશ્ચિમ ક્ષેત્રના વડા ક્ષેત્રિય પ્રબંધક કમલકુમારના હસ્તે પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના વડા પ્રશાંતકુમાર પ્રસાદે એલઆઈસીના જાહેર હિતના સેવા કાર્યોની માહિતી આપી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
બોલો... દેશના નાણામંત્રી પાસે જ ચૂંટણી લડવાના નાણા નથી! નવી દિલ્હી તા. ર૮ઃ આંધ્ર અને તમિલનાડુમાંથી વિકલ્પ હતો, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો નાણાના અભાવે નનૈયો ભણ્યો હોવાની ચર્ચા છે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે 'જરૂરી ફંડ' નથી. તેમણે કહ્યું કે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અથવા તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો. એક કાર્યક્રમ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું, 'એક અઠવાડિયા કે દસ દિવસ સુધી વિચાર્યા ... વધુ વાંચો »

Mar 28, 2024
પીવાના પાણીની સુવિધાના અભાવથી ભારે પરેશાનીઃ જામનગર તા. ર૮ઃ ભાણવડ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જતા લોકો પાણી માટે રઝળપાટ કરી હેરાનગતિ ભોગવી રહ્યા છે. રણજીતપરા વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી લોકોને પાણી મળ્યું નથી. ભાણવડ મ.પા.માં હાલ વહીવટદારનું શાસન છે. લોકો માટે અતિ આવશ્યક પીવાના પાણીની સુવિધા મળતી નથી. સરકારી તંત્ર સાવ બેદરકાર છે. ગત્ વર્ષે ચોમાસામાં આ પંથકમાં સારો વરસાદ થયો હતો. શહેરને પાણી પૂરૃં પાડતા જળાશયો પણ ઓવરફ્લો થઈ ગયા હતાં. આમ છતાં શહેરીજનોને દર ચોથા દિવસે પાણી વિતરણ થાય છે. તેમાં વળી ... વધુ વાંચો »

Mar 28, 2024
ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા જતા પદયાત્રીઓને જામનગરના એડવોકેટ હેમલભાઈ ચોટાઈની રાહબરી હેઠળ ખંભાળિયા-ભાટિયા હાઈ-વે પર પાણીની બોટલ તથા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફૂડ પેકેટમાં ચવાણું, દારિયા, ખારાબી, ચોકલેટ, પીપરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યને સફળ બનાવવા માટે રઘુવંશી કાર્યકરો તથા એડ. હેમલભાઈ ચોટાઈ મિત્ર મંડળે જહેમત ઊઠાવી હતી. જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ગીર ફાઉન્ડેશન ગાંધીનગર તથા દ્વારકા અને જામનગર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર આયોજીત વેસ્ટ પ્લાસ્ટિકનો બેસ્ટ યુઝનો વર્કશોપ સાંદિપની વિદ્યાલય, ભાટીયામાં યોજાયો હતો. જેમાં કલ્યાણપુર તાલુકાના ૧૦ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ઓમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગો સાથે ભારત તિબ્બત સંઘ જામનગરના બહેનોએ ધૂળટીના પર્વે ઉજવણી કરી હતી. વોર્ડ નંબર ર ના કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ, પૂર્વ કોર્પોરેટર નીતાબેન તેમજ પાયલબેન વગેરે દિવ્યાંગોની સાથે ફૂલો અને રંગોથી ધૂળેટી રમીને પર્વની ઉજવણી કરી હતી. ઓમ ટ્રેનિંગ સેન્ટરના ફાઉન્ડર ડીમ્પલબેન મહેતા તેમજ અન્ય ટ્રસ્ટીઓએ દરેક બહેનોનો અભાર માન્યો હતો.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ધો.૧ માં વિનામૂલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગત જામનગર તા. ર૮ઃ આરટીઈ એસીટી-ર૦૦૯ની કલમ ૧ર.૧(સી) હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં અગામી શૈક્ષણિક વર્ષ ર૦ર૪-રપ ના જુન માસથી શરૂ થતા નવા સત્ર અન્વયે ધોરણ-૧માં વિનામૂલ્યે પ્રવેશ ફાળવવાની કાર્યવાહી અંતર્ગત િંી.ર્િૅખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ષ્ઠદ્બ પર ઓનલાઈન અરજી કરવા અર્થે નિયામક, પ્રાથમિક શિક્ષકની કચેરી દ્વારા તા. ૦પ-૩-ર૪ ના જાહેરાત પ્રસિદ્ધ કરી તા. ૧૪-૩-ર૪ થી તા. ર૬-૩-ર૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે ૧૩ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓના કારણે અરજદારઓને આવકનો દાખલા, જાતિના દાખલા વગેરે જેવા આનુસાંગિક આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ ... વધુ વાંચો »

Mar 28, 2024
ખંભાળીયા તા. ર૮ઃ નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં હવે ફકત ત્રણેક દિવસ બાકી રહ્યા છે ત્યારે બાકી વેરાની રકમ સત્વરે ભરપાઈ કરી આપવા ખંભાળીયા નગરપાલિકાએ અનુરોધ કર્યો છે. જે કરદાતાઓએ મિલકત વેરા, પાણી વેરા, વ્યવસાય વેરા વગેરેની રકમ ભરપાઈ કરવાની બાકી હોય તેમણે તા. ૩૧ માર્ચ ર૦ર૪ પહેલા ભરપાઈ કરી આપવા ચિફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખે અનુરોધ કર્યો છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
રાવલના સામાજિક યુવા કાર્યકર અને સેવાભાવી અગ્રણી રાવલના સામાજિક, ધાર્મિક ક્ષેત્રના યુવા કાર્યકર અને સેવાભાવી અગ્રણી મનોજ સોનીની ગુજરાત પત્રકાર એક્તા પરિષદની પ્રદેશ કારોબારી મંત્રી તરીકે નિયુક્તિ થઈ છે. તેઓ અખબારી અને ટેલિવિઝન ન્યુઝ ચેનલો સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. આ પરિષદના પ્રદેશ પ્રમુખ બાબુભાઈ પી. કારસોડિયાએ આ નિમણૂક કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ જુની કારોબારીનું વિસર્જન થયા પછી નવી કારોબારી રચાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, મનોજભાઈ સોની ધાર્મિક, સામાજિક સંસ્થાઓ તથા મીડિયા સાથે તો સંકળાયેલા જ છે, પરંતુ તેઓ મૂળ સ્વભાવથી જ અનોખી સેવાભાવના ધરાવે છે અને ગરીબોને મદદ, ભૂખ્યાને ભોજન અને બાળકોને અભ્યાસ ઉપરાંત વિવિધ સામાજિક ... વધુ વાંચો »

Mar 28, 2024
ભાટીયા તા.૨૮ઃ ભાટીયામાં કિશોર ચેરી. ટ્રસ્ટ દ્વારા રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટ હોસ્પિટલના સહકારથી સરકારી દવાખાનામાં ૧૦૩ મો વિનામૂલ્યે નેત્ર કેમ્પ યોજાયો હતો. જેમાં રર૧ દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. ૧૦૪ દર્દીઓના મોતીયાના ઓપરેશન રાજકોટ હોસ્પિટલમાં કરી નેત્રમણી બેસાડી આપવામાં આવ્યા હતાં. આ કેમ્પમાં ડાડુભાઈ આંબલીયા, સુનિલ સરદાર, જીવણભાઈ પાણખાણીયા, દેવેન લાલ, મણીભાઈ બારાઈ, સાગર ઝાલાએ સેવા આપી હતી. સંચાલન પ્રમુખ કિશોરભાઈ દતાણીએ કર્યું હતું.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
જામનગર ડિસ્ટ્રીક્ટ ચેસ એસો. દ્વારા સ્વ. પ્રાણજીવન રાઘવજી ભટ્ટ પ્રાયોજિત અંડર-૧૭ ચેસ સ્પર્ધામાં ક્રીશ સૂચક (પ્રથમ), દીપ પટેલ (દ્વિતીય) વિજેતા થયા હતાં. આ ઉપરાંત અંડર-૧૧ સ્પર્ધામાં અયાંશ દોરીચા (પ્રથમ), કુશ દાવડા (દ્વિતીય) વિજેતા થયા હતાં. આર્બીટર તરીકે પંકજભાઈ ગણાત્રાએ સેવા આપી હતી. સ્પર્ધાના વિજેતાઓને એસો.ના પ્રમુખ શિવરાજસિંહ જાડેજાએ પ્રોત્સાહિત કર્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
જામનગર તા. ૨૮ ઃ જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ (હાપા) દ્વારા જલારામ મંદિર (હાપા), પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, શ્રી મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહકારથી વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી. ર૦ દર્દીઓના મોતીયાના ઓપરેશન રાજકોટની હોસ્પિટલમાં કરી આપવામાં આવ્યા હતાં. હોસ્પિટલના ડો. કિરીટભાઈ આચાર્ય, જલારામ સેવા ટ્રસ્ટના કાર્યકર ભાવેશભાઈ દત્તાણી, નવનીતભાઈ સોમૈયા, અલ્પાબેન વસોયા, મનોજભાઈ સુરાણીએ જહેમત ઉઠાવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
અલિયાબાડાની જવાહર નવોદય વિદ્યાલયમાં જામનગર તા. ૨૮ઃ જવાહર નવોદય વિદ્યાલય, અલિયાબાડામાં ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થાના સહયોગથી ફૂટબોલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાની ૨૬ સરકારી અને અર્ધ સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ફૂટબોલ ફાળવવામાં આવ્યા હતા. જિલ્લા ફૂટબોલ સંગઠનના પ્રતિનિધિ તરીકે પધારેલા સદામ સમાએ પ્રોત્સાહક ભાષણ આપી વિદ્યાર્થીઓને ફૂટ બોલની રમત રમવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના અંગ્રેજી અધ્યાપક જયંતીલાલ કાંતિયાએ કર્યું હતું. શાળાના કાર્યકારી પ્રાચાર્ય સોબરનસિંહે બધાનો આભાર વ્યક્ત કર્યાે હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી વિડજા, કેન્દ્રીય વિદ્યાલય-૧, જામનગરના પ્રાચાર્યા અને ગંગાજળા વિદ્યાપીઠ (બી.એડ.) કોલેજના પ્રિન્સીપાલ હાજર રહ્યા હતા. જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો વધુ વાંચો »

Mar 28, 2024
જામનગર એસ.ટી.ડેપોના હેડ મિકેનિક જયેન્દ્રસિંહ ગોહીલની ધ્રોલ ડેપોમાં બદલી થતાં ડેપો મેનેજર એન.બી. વસોયાના અધ્યક્ષસ્થાને તેમનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. શીખાબેન પંડ્યા, સંજયભાઈ ડોડીયા, રાજુભાઈ, હરૂભા જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ધો.૧૦ માં મુખ્ય પાંચ અને બે વૈકલ્પિક વિષયો રહેશે નવી દિલ્હી તા. ર૮ઃ નવા શૈક્ષણિક વર્ષ ર૦ર૪-રપ થી નવો અભ્યાસક્રમ લાગુ પડશે, તે મુજબ ધો. ૧૦ મા પાંચ મુખ્ય, બે વૈકલ્પિક વિષય, ધો. ૧ર માં સાત વિષયો રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન શૈક્ષણીક વર્ષ ર૦ર૪-રપ માટે ધો. ૧૦ અને ૧ર નો નવો અભ્યાસક્રમ જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ ર૦ર૪-રપ માં ધો. ૧૦ અને ૧રની પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઈટ પર જઈને અભ્યાસક્રમ ચેક તેમજ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે તે માટે અભ્યાસક્રમ હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ અપાયો છે. ધો. ૧૦ માં વિદ્યાર્થીઓ માટે પાંચ વિષય મુખ્ય અને ... વધુ વાંચો »

Mar 28, 2024
ભારતના સૌથી અમીર મહિલા ગણાતા નવી દિલ્હી તા. ર૮ઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો પડ્યો છે. સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે અને તેઓ કેસરિયા કરશે તેવી અટકળો છે. તેમના પુત્ર નવીન જિંદાલ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક બાદ એક ફટકા સહન કરવાનો વારો આવી રહ્યો છે. વિવિધ રાજ્યોમાં કોંગી નેતાઓ દ્વારા પક્ષપલ્ટો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ભારતની સૌથી અમીર મહિલા અને દેશના ટોચના અમીરોની યાદીમાં સામેલ સાવિત્રી જિંદાલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. વધુ વાંચો »

Mar 28, 2024
દરિયાકાંઠે તણાઈ આવેલા મૃતદેહ અંગે તપાસઃ જામનગર તા. ૨૮ઃ ભાણવડના શિવા ગામના પાટિયા પાસે ગઈકાલે સવારે એક શ્વાન બાઈક આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં કૃષ્ણગઢ ગામના વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેઓ જામનગર દવા લેવા જતા હતા ત્યારે માર્ગમાં અકસ્માત થયો હતો. ગઈકાલે દ્વારકામાં ગાયત્રી મંદિર પાસે દરિયાકાંઠે તણાઈ આવેલા મૃતદેહનો પોલીસે કબજો સંભાળ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના દેવાભાઈ રાજશીભાઈ ભારવાડીયા (ઉ.વ.૭૩) નામના વૃદ્ધ ગઈકાલે સવારે પોતાના ઘરેથી મોટરસાયકલ પર જામનગર દવા લેવા જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે ... વધુ વાંચો »

Mar 28, 2024
ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદઃ જામનગર તા. ૨૮ઃ ધ્રોલ પાસે દસેક દિવસ પહેલાં એક પ્રૌઢને માલવાહક નાના ટ્રકે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. ઘવાયેલા પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ધ્રોલના એસટી ડેપોમાં વર્કશોપમાં કામ કરતા ઘનશ્યામસિંહ કનુભા જાડેજા (ઉ.વ.પપ) ગઈ તા.૧૬ની રાત્રે આઠેક વાગ્યે આશીર્વાદ હોટલ પાસેથી જતા હતા ત્યારે જીજે-૩-બીએક્સ ૩૪૧૦ નંબરના માલવાહક નાના ટ્રકે તેઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં હેમરેજ, ફ્રેક્ચર થવા ઉપરાંત આ પ્રૌઢને મણકામાં પણ ગંભીર ઈજા થઈ છે. તેઓએ માલવાહક વાહનના ચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios:  વધુ વાંચો »

Mar 28, 2024
કોર્ટમાં શું ધડાકો કરશે, તેની અટકળો વચ્ચે નવી દિલ્હી તા. ર૮ઃ લિકર પોલિસી કાંડ કેસમાં રિમાન્ડ પૂરા થતાં અરવિંદ કેજરીવાલને આજે બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. તેઓ આજે કોર્ટમાં શું ધડાકા કરશે, તેના પર સૌ કોઈની નજર મંડાયેલી હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે રાજધાનીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમની પત્ની સુનિતા કેજરીવાલે દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં મોટા ખુલાસો કરશે. આવી સ્થિતિમાં કેજરીવાલ શું મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે તે જોવા માટે સૌની નજર રાઉઝ એવન્યુ કોર્ટ પર જ હતી. આ પહેલા બુધવારે અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ ... વધુ વાંચો »

Mar 28, 2024
કોલવા તાલુકા શાળા, કોલવા વાડી શાળા ૧ અને ર ના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બાળકોએ આહિરાણી મહારાસ, વિજુડી, માતૃપિતૃ વંદના, દીકરી વ્હાલનો દરિયો વગેરે કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ગામલોકો, આમંત્રિતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
ભાણવડ તા. ર૮ઃ ભાણવડ તાલુકાના મોટા કાલાવડમાં હોલિકા દહ્નનો કાર્યક્રમ પરંપરાગત રીતે સાથે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), પૂૃવ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, સરપંચ રાજસીભાઈ, જિ.પં. પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમુર, હમીરભાઈ કનારા, એડવોકેટ વી.એચ. કનારા, દેવશીભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, વજસીભાઈ નંદાણિયા, અરજણભાઈ ગાગલિયા, ઉપસરપંચ મયુરભાઈ ગાગલિયા, પોાભાઈ વારોતરિયા, જેશાભાઈ વારોતરિયા, લખમણભાઈ ભાદરકા, મનહરભાઈ કનારા, પૂર્વ તા.પં. પ્રમુખ જીવાભાઈ કનારા, ગોવાભાઈ કનારા, વગેરેની ઉપસ્થિતિમાં હોળીને પ્રગટાવવામાં આવી હતી. આ સાથે સમગ્ર ગ્રામજનો માટે યોજાયું હતું. જે માટે સંપૂર્ણ આર્થિક યોગદાન વી.એચ. કનારાએ આપ્યું ... વધુ વાંચો »

Mar 28, 2024
વર્ષ ૨૦૧૯માં તેઓ ડીએમકેની ટિકિટ પર ચૂંટાયા હતાઃ ચેન્નઈ તા. ૨૮ઃ લોકસભામાં ૫ત્તુ કપાતા ઝેર ગટગટાવી જનારા સાંસદનું નિધન થવાથી દક્ષિણ ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મરૂમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (એમડીએમકે)ના નેતા એ. ગણેશમૂર્તિનું નિધન થઈ ગયું છે. તેમણે આપઘાત કરી લીધો છે. થોડા દિવસ પહેલાં ઝેરી દવા પી જવાને કારણે તેમની હાલત બગડી હતી અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એવું કહેવાય છે કે, ડીએમકે સાથે ગઠબંધનમાં તેમની પાર્ટી એમડીએમકેને ઈરોડથી ટિકિટ ન ફાળવતા તેઓ નારાજ હતા અને આ કારણે જ તેમણે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા ગટગટાવી જવાને કારણે સાંસદ ... વધુ વાંચો »

Mar 28, 2024
કસુરવાર વાહનચાલકો પાસેથી રૂ.૧ લાખનો વસૂલાયો દંડઃ જામનગરના ખંભાળિયા બાયપાસ પાસે ગઈકાલે સાંજે ટ્રાફિક શાખાના પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ આર.ડી. ગોહિલ, આર.એલ. કંડોરીયા, બી.જે. તીરકર, આર.સી. જાડેજાના વડપણ હેઠળ ટ્રાફિક શાખાના સ્ટાફે જામનગરના ૫ોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં કાચમાં કાળી ફિલ્મ લગાવીને જતી ૧૦૦ મોટરના  ચાલક સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી. રોંગ સાઈડ, પીયુસી, લાયસન્સ વગર, નંબર પ્લેટ વગર કે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના કિસ્સાઓમાં સમાધાન શુલ્ક દંડપેટે રૂ.૧૦૦૪૦૦ વસૂલ કરવામાં આવ્યા હતા. જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
મહાનગરપાલિકા તંત્રે વ્યવસ્થા કરતા જામનગર મહાનગર પાલિકા સંચાલિત બેડી-હાપા વિસ્તારમાં આવેલા સેલ્ટર હોમમાં આશ્રિત પરિવારો કે જે પરિવારના નાના બાળકો ધૂળેટીનો આનંદ લઈ શકે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તેમજ આસી. કમિશનર ભાવેશ જાનીના પ્રયાસોથી મહાનગરપાલિકાના યુસીડી વિભાગના અશોક જોષી સહિતની ટીમ દ્વારા તમામ બાળકોને બન્ને સેલ્ટર હોમમાં હોળી-ધૂળેટી રમવા માટેના કલર સહિતની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને નાના બાળકોના જીવનમાં રંગ ભરવાનો વિનમ્ર પ્રયાસ થયો હતો. જેથી ગરીબ બાળકો અને તેના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. જેઓને માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં ... વધુ વાંચો »

Mar 28, 2024
કામ કરતી વેળાએ ભેખડ ધસી પડતાં યુવકનું મોતઃ જામનગર તા. ૨૮ઃ લાલપુરના સેતાલુસમાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક પરપ્રાંતિય શ્રમિકે ધૂળેટીના દિવસે કોઈ કેફી પ્રવાહી પી લીધા પછી સારવારમાં તેનું મૃત્યુ નિપજ્યું છે. કાલાવડના ભાવાભી ખીજડિયા ગામમાં કૂવામાં ઉતરી કામ કરતા એક શ્રમિક પર મોત બનીને ભેખડ ધસી પડી હતી. પોલીસે અપમૃત્યુના બંને બનાવની તપાસ હાથ ધરી છે. લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ છત્તીસગઢના બલરામપુર જિલ્લાના સુરગણપન ગામના વતની સુખલાલ શ્રીરામ પાંડો (ઉ.વ.૩૦) નામના યુવાને ગઈ તા.૨૫ના દિને કોઈ નશીલો પદાર્થ પી લીધો હતો. વધુ વાંચો »

Mar 28, 2024
પેરોલ ફર્લો સ્કવોડે પકડ્યોઃ જામનગર તા. ૨૮ઃ ધ્રોલના દારૂબંધી ભંગના એક ગુન્હામાં નાસતા ફરતા કચ્છના આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડ્યો છે. ધ્રોલ ૫ોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે નોંધાયેલા દારૂબંધી ભંગના એક ગુન્હામાં કચ્છના રાપર તાલુકાના બાલાસરી ગામના ભગવાન ભાનુભાઈ ડાંગર નામના શખ્સની સંડોવણી ખૂલી હતી. ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો. તેની તપાસમાં જામનગરની પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને પકડી પાડ્યો છે. તેનો કબજો ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપાયો છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

Mar 28, 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફૂટ પેટ્રોલિંગઃ ખંભાળિયા તા. ૨૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે પોલીસની સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત વગેરે ચાંપતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. દ્વારકા જિલ્લામાં આગામી લોકસભા ચંૂટણીના સંદર્ભમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડની આગેવાની તથા માર્ગદર્શન હેઠળ પોલીસ, સીઆરપીએફ, અર્ધ લશ્કરી દળના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ચેકીંગની કાર્યવાહી શરૂ કરાઈ છે. ડીવાયએસપી ડો. પ્રજાપતિએ જણાવ્યું છે કે, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી દ્વારા વિલેજ વિઝીટ તથા સંવેદનશીલ મતદાન બુથોની મુલાકાત તેના ... વધુ વાંચો »

Mar 28, 2024
જખૌના દરિયામાં બન્યો હતો બનાવઃ જામનગર તા. ૨૮ઃ બેટની એક બોટ માછીમારી માટે દરિયામાં ગયા પછી જખૌના દરિયામાં તે બોટનો કાટમાળ અને ઝાળ મળી આવ્યા હતા. આ બોટનો અન્ય બોટ સાથે અકસ્માત થયાની અને તેના પાંચ માછીમારનું પાક. મરીન એજન્સીએ અપહરણ કર્યાની ફેલાયેલી વાયકા વચ્ચે એક માછીમારનો મૃતદેહ દરિયામાંથી સાંપડ્યો હતો. મૃતકના પિતાએ બોટના ટંડેલ અને માલિક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઓખામંડળના બેટ દ્વારકાની અલ હુસેની નામની માછીમારી બોટ ગઈ તા.૧૫ના દિને દરિયામાં રવાના થઈ હતી. જેમાં બેટના સતાર ઓસમાણ, ઈશા હાસમ, અબ્દુલકરીમ ભોલીમ, ઈજાઝ મુસ્તફા, હુસેન અલાના, શાયર ... વધુ વાંચો »

Mar 28, 2024
શિક્ષિત યુવાનોમાં બેકારીનું પ્રમાણ ચિન્તાજનક સ્તરે નવી દિલ્હી તા. ર૮ઃ ભારતમાં કુલ બેરોજગારોમાં ૮૩ ટકા યુવાનો હોવાનો આઈએલઓનો અહેવાલ ચર્ચામાં છે. ર૦રર માં બેરોજગાર યુવાનોનું પ્રમાણ વધીને ૬૬ ટકા જેટલું હતું, જેમાં મોટો વધારો નોંધાયો છે. આઈએલઓના અહેવાલ મુજબ દેશમાં લગભગ ૮૩ ટકા બેરોજગાર લોકો યુવા વર્ગના છે. વર્ષ ર૦૦૦ ની તુલનામાં ર૦રર માં રોજગાર યુવકોનું પ્રમાણ લગભગ બમણું થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ અહેવાલમાં કરાયો છે. આઈએલઓ એટલે કે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝનેશન અને ઈન્સ્ટિટયુટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટના જણાવ્યા અનુસાર શિક્ષિત યુવાનોમાં બેરોજગારી ચિંતાજનક સ્તરે પહોંચી છે. વર્ષ ર૦૦૦ ના ૩પ.ર ટકાની તુલનામાં ર૦રર માં બેરોજગાર યુવાનોનું પ્રમાણ ૬પ.૭ ટકા રહ્યું છે. અહેવાલમાં જણાવ્યા ... વધુ વાંચો »

Mar 28, 2024
મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી ફગાવાઈ? નવી દિલ્હી તા. ર૮ઃ આજે કોર્ટમાં જતી વખતે એક પ્રશ્નના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ એક રાજકીય ષડયંત્ર છે, જેનો જવાબ જનતા દેશે. બીજી તરફ અન્ય એક અરજી અદાલતે ફગાવી હોવાનું જણાવાઈ રહ્યું છે. અદાલતે કહ્યું છે કે આ બંધારણીય મુદ્દો એલ.જી. જોઈ લેશે. અહેવાલો મુજબ રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનિતા કેજરીવાલ, તથા દિલ્હીના મંત્રીઓ મોજુદ છે. જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો... Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો. Android: https://rb.gy/surhtv Apple ios: https://rb.gy/cee4r9   Social Media ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો https://www.instagram.com/nobatdaily?r=nametag   વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો https://youtube.com/@Nobatofficial વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપની બુદ્ધિ-અનુભવ-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગનો સામનો કરવો પડે. મોસાળપક્ષ-સાસરી ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં, સરકારી-રાજકીય કામમાં ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદથી ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : નોકરી-ધંધામાં બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગનો સાથ-સહકાર મળી ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગ-ઘર-પરિવારના કામમાં સતત વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતા ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપના કાર્યમાં સંતાનનો સહકાર મળી રહેતા રાહત જણાય. સિઝનલ ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : કોર્ટ-કચેરીના કામમાં રૂકાવટ રહે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કામ ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામ ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામ અંગે વ્યસ્ત રહેવાનું થાય. ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૮-૦૩-ર૦૨૪, ગુરૂવાર અને ફાગણ વદ-૩ : આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે મિશ્ર ફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન વ્યવસાયિક બાબતોમાં ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ દિવસોમાં નાણાકીય સ્થિતિ ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે સામાજિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સપ્તાહ દરમિયાન જાહેરજીવન ક્ષેત્રે ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે શુભફળદાયી સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ગ્રહ-ગોચર આપના પક્ષમાં ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ક્રોધ-આવેશ પર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયમાં ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે વ્યસ્તતા વધારતું સપ્તાહ શરૂ થાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કામકાજમાં વધારો થાય. ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે ખર્ચ-ખરીદી કરાવતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયમાં નાણાકીય બાબતે સાવધાન ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે વ્યવસાયિક ક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ધંધા-રોજગાર ક્ષેત્રે ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે મિલન-મુલાકાત કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહ દરમિયાન વ્યસ્તતામાં વધારો થાય. ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

આપના માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસોમાં સફળતા મેળવવામાં વધારે ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આત્મચિંતન કરાવતું સપ્તાહ શરૂ થઈ ગયું છે. આ સમયગાળામાં ભવિષ્યની યોજનાઓને અમલમાં લાવી ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે નફો-નુક્સાન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય બાબતોમાં ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh