close

Apr 20, 2024
એસઓજીએ બંદૂક કબજે કરી નોંધાવ્યો ગુન્હોઃ જામનગર તા. ૨૦: જામનગરના ખીજડિયા ગામથી સચાણા વચ્ચેના રસ્તા પરથી દરેડના મસીતીયા રોડ પર રહેતા શખ્સને એસઓજીએ દેશી બનાવટની જામગરી બંદૂક સાથે પકડી પાડ્યો છે. જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ખીજડિયા ગામથી સચાણા ગામ તરફ જવાના રસ્તા પર એક શખ્સ બંદૂક સાથે જઈ રહ્યો હોવાની બાતમી એસઓજીના અનિરૂદ્ધસિંહ, ચંદ્રસિંહ, હર્ષદભાઈને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ કાલે સાંજે વોચ ... વધુ વાંચો »

Apr 20, 2024
પુત્રને દર મહિને ચૂકવાશે ભરણપોષણઃ જામનગર તા. ૨૦: જામનગરના એક યુવતીએ સિક્કામાં રહેતા પતિ સામે ભરણપોષણ માંગતી અરજી કરી હતી. તેણીએ સ્વેચ્છાએ ઘરનો ત્યાગ કર્યાે હોવાની પતિ તરફથી રજૂઆત કરાઈ હતી. અદાલતે આ મહિલાની ભરણ પોષણ માંગતી અરજી નામંજૂર કરી છે અને પુત્રને દર મહિને ભરણપોષણ ચૂકવવા પિતાને હુકમ કર્યાે છે. જામનગર તાલુકાના સિક્કા નજીક દિગ્વિજય ગ્રામમાં રહેતા દીપક કેશુભાઈ ચૌહાણ સામે તેમના પત્ની કૌશલ્યાબેને જામનગરની ફેમિલી કોર્ટમાં પોતાનું તથા ... વધુ વાંચો »

Apr 20, 2024
આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખવામાં આવીઃ જામનગર તા. ૨૦: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક મકાનને પચાવી પાડવામાં આવ્યું હોવાની ફરિયાદ નિવૃત્ત ડીવાયએસપીએ નોંધાવી હતી. તે ગુન્હામાં આરોપીની ધરપકડ થયા પછી અદાલતે તેને જામીન પર મુકત કર્યાે છે. જામનગરની ૫ટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯માં ગીતા નિવાસ નામના મકાનને પચાવી પાડવા અંગે નિવૃત્ત ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ એ. જાડેજાએ મેઘરાજસિંહ તખુભા જાડેજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ ... વધુ વાંચો »

Apr 20, 2024
અકસ્માત સર્જી ટ્રકનો ચાલક થઈ ગયો પલાયનઃ જામનગર તા. ૨૦: જામનગરના હાપા રોડ પર આજે સવારે એક રિક્ષાને ટ્રકે ઠોકર મારતા રિક્ષાનું પડીકુ વળી ગયું હતું. ઘવાયેલા તેના ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજયું છે. દોડી આવેલી પોલીસે આગળની કાર્યવાહી કરી છે. જામનગરના હા૫ા રોડ પરથી આજે સવારે જીજે-૧૦-ટીઝેડ ૨૨૫૩ નંબરની ઓટો રિક્ષા પસાર થતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રકે તે રિક્ષાને ઠોકર મારી હતી. ટ્રકની ... વધુ વાંચો »

Apr 20, 2024
ડિવાઈડર તથા બસ વચ્ચે વિચિત્ર રીતે રિક્ષા સલવાઈઃ જામનગર નજીકના લાલપુર બાયપાસ પાસેથી ગઈકાલે સાંજે એક ઓટો રિક્ષા પસાર થતી હતી ત્યારે પાછળથી ધસી આવેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસની ઠોકર વાગતા આ રિક્ષા બસ તથા ડિવાઈડર વચ્ચે વિચિત્ર રીતે ફસાઈ ગઈ હતી.  એક તરફથી ઉંચી થઈ ગયેલી રિક્ષામાંથી તેનો ચાલક તથા મુસાફર ઉતરી ગયા હતા. અકસ્માતના કારણે થોડી મિનિટો માટે ટ્રાફિકજામ થયો હતો. જો આપને આ  વધુ વાંચો »

Apr 20, 2024
સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયોઃ જામનગર તા. ૨૦: દ્વારકાના રૂપેણ બંદર પર માથાભારે તરીકે છાપ ધરાવતા શખ્સ સામે એલસીબીએ પાસાની તૈયાર કરેલી દરખાસ્તને મંજૂરી મળતા આ શખ્સને પકડી પાડી સુરતની જેલમાં ધકેલી દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક તત્ત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારીએ દ્વારકાના રૂપેણ બંદર પર માથાભારે ગણાતા બારાકાંઠા વિસ્તારના રહેવાસી મામદ ઈશા લુચાણી વિરૂદ્ધના ગુન્હાઓની ચકાસણી હાથ ધરી હતી. ત્યારપછી આ શખ્સ સામે પાસાની દરખાસ્ત ... વધુ વાંચો »

Apr 20, 2024
બાળકોનો ચાઈલ્ડ કેર સંસ્થાએ કબજો સંભાળ્યોઃ ખંભાળિયા તા. ૨૦: ઓખાના રેલવે સ્ટેશન પરથી ગઈકાલે છ વર્ષ અને દસ વર્ષની વયના બે બાળક ગભરાયેલી હાલતમાં મળી આવતા આરપીએફે દ્વારકા જિલ્લાની સીસીઆઈનો સંપર્ક કરી તેમને બાળકોનો કબજો સોંપ્યો છે. આ બાળકોના વાલીઓની શોધ કરાઈ રહી છે. દ્વારકા જિલ્લાના ઓખા રેલવે સ્ટેશન પર ગઈકાલે ૬થી ૧૦ વર્ષની વયના બે બાળક ગભરાયેલી હાલતમાં આમથી તેમ ફરતા જોવા મળતા આરપીએફના જવાનોએ બંને બાળકની પૂછપરછ કરી ... વધુ વાંચો »

Apr 20, 2024
એસઓજીએ ધ્રોલ પોલીસને સોંપ્યોઃ જામનગર તા. ૨૦: ધ્રોલના એનડીપીએસના એક ગુન્હામાં સંડોવાયેલા જામનગરના રબાની પાર્કના એક શખ્સને પકડવાનો બાકી હતો. તેને એસઓજીએ પકડી પાડી ધ્રોલ પોલીસને સોંપ્યો છે. ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે નોંધાયેલા એનડીપીએસના એક ગુન્હામાં જામનગરના રબાની પાર્કમાં રહેતા સાજીદ યાસીન ગજીયા નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. ત્યારથી આ આરોપી નાસી ગયો હતો. કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર રહેતો આ શખ્સ ગઈકાલે કાલાવડ નાકાની ... વધુ વાંચો »

Apr 20, 2024
વાયર તથા ઓજાર ઉપડી ગયાઃ જામનગર તા. ૨૦: જામજોધપુરના બાવરીદળ ગામના એક ખેતરમાંથી ઈલેકટ્રીક વાયર તથા જૂના ઓજાર મળી રૂા.૭૦ હજારના સામાનની ચોરી થઈ ગયાની પોલીસમાં અરજી કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામમાં ખેતર ધરાવતા જામનગરના વસંત વાટીકામાં રહેતા જયેશ લખમણભાઈ નારીયાએ તેમના ખેતરમાં ઘૂસી ગયેલા કોઈ શખ્સોએ ચોરી કર્યાની શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અરજીમાં જણાવાયા મુજબ તેમના ખેતરમાં કૂવા તથા બોર માટે રાખવામાં ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગર આઈટીઆરએમાં જામનગર તા. ર૦: આઈટીઆરએ જામનગરના ક્રિયાશરીર વિભાગ દ્વારા મહિલાઓ માટે પૂર્વ માસિક લગત સમસ્યા માટે નિઃશુલ્ક ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપીડી તા. રર-૪ થી તા. ર૬-૪ સુધી સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી પ-૧પ વાગ્યા દરમિયાન ક્રિયાશરીર વિભાગ ઓપીડી બ્લોક (યુજી હોસ્પિટલ), હનુમાન ગેઈટ પોલીસ ચોકી પાસે, પંચકર્મ ભવનની બાજુમાં, ધન્વન્તરિ મેદાન પરિસર, જામનગરમાં રાખવામાં આવી છે. પાંચ દિવસીય આ ખાસ ઓપીડીમાં પૂર્વ માનસિક અવસ્થાને લગત સમસ્યાઓનું ... વધુ વાંચો »

Apr 20, 2024
થેલેસેમિયા-ગંભીર દર્દીઓના હિતાર્થે રકતદાનની અપીલ : ખંભાળીયા તા. ર૦: ખંભાળીયામાં દ્વારકા જિલ્લાની એક માત્ર ખંભાળીયા સરકારી બ્લડ બેંકમાં સ્ટોક ખલાસ થઈ જતાં દર્દીઓની દોડધામ વધી છે. ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં અગાઉના ધારાસભ્યો સ્વ. કાળુભાઈ ચાવડા તથા સ્વ. મેઘજીભાઈ કણઝારીયાના ખાસ પ્રયત્નોથી બનેલી બ્લડબેંકમાં હાલ ઉનાળામાં રકતદાતા ઓછા આવતા હોય ઓપરેશનમાં તથા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને લોહી માટે દોડધામ શરૂ થઈ છે. તો સ્ટોક પણ ખલાસ થઈ ગયો છે. બ્લડ બેંકમાં ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગર તા. ૨૦: જામનગરમાં તળાવની પાળે જુની આરટીઓ કચેરી પાસે મનોરંજન સાધનોવાળા લોકો પાસેથી વધુ પૈસા વસુલ કરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. બાળકોની રાઈડમાં કોઈ સેફ્ટી સાધનો ઉપલબ્ધ નથી, કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? આ માટે કોઈ વિભાગે પરવાનગી આપી છે? કે પીળા પાને વહીવટ થઈ રહ્યો છે? સંબંધિત વિભાગે તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે.   જો આપને વધુ વાંચો »

Apr 20, 2024
પ્રથમ તબક્કામાં કેટલાક પૌરાણિક સ્થાનો પછી જામનગર તા. ૨૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં બરડાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ ઘુમલીના નવલખાનું રેસ્ટોરેશન કામ શરૂ કરવામાં આવનાર છે. ઘુમલી, સૌરાષ્ટ્રની પ્રાચીન રાજધાની દ્વારકા, ગીરીનગર અને વલ્લભી પછી મહત્ત્વનું સ્થાન ધરાવતું હતું. શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ ગૌરવરૂપ ગણાતા આ નગરના અમુક અવશેષો વોટસન મ્યુઝિયમમાં સમાવાયા છે. જે વોટસન મ્યુઝિયમની મુલાકાત શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગર્વનર સેન્થલ થોન્ડમેને લીધી હતી. હાલ પ્રથમ તબક્કામાં કેટલાક પૌરાણિક સ્થાનોનું ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગરના સરકીટ હાઉસમાં નાગરિકોને મળી શકશે જામનગર તા. ર૦:         લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા ૧૨-જામનગર સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. તેઓ જામનગર સર્કિટ હાઉસમાં નાગરિકોને રૂબરૂ મળી શકશે. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ની જાહેરાત થતા આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ૧ર-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે હસમતઅલી યાતો (આઈએએસ), ... વધુ વાંચો »

Apr 20, 2024
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ દ્વારા શક્તિ પ્રદર્શન-રાતસોત્સવ યોજાયો જામનગરના બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામ સવારી સેવા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે બેડેશ્વર ધરાનગર ૧ થી રામસવારીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સવારીમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ, દુર્ગાવાહિની અને માતૃશક્તિની ટીમ જોડાઈ હતી અને બહેનો દ્વારા પ્રભુ શ્રીરામના આગમનના વધામણા કરવા રાસ ગરબા તેમજ બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું  આ તકે બેડેશ્વર શ્રમજીવી મંડળ અને રામ સવારી સેવા સમિતિના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભક્તિરાજસિંહ સોઢા, ... વધુ વાંચો »

Apr 20, 2024
દ્વારકા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે ખંભાળીયા તા. ર૦: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી સમીક્ષા કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનના સભાખંડમાં તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી ... વધુ વાંચો »

Apr 20, 2024
ખંભાળીયા તા. ર૦ : ગુજરાતમાં લગ્ન જીવનના પ્રશ્નોના નિરાકરણ માટે ૩૪ પ્રીલીટીગેશન લોક અદાલતો શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયિક અધિકારી તથા મેડીયેટર તરીકે નિમાયેલા એડવોકેટ કિર્તીદાબેન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં પ્રી-લીટીગેશન લોક અદાલત શરૂ કરવામાં આવી છે. જ્યાં મેડીટેશન રૂમ તથા કન્સલ્ટેશન રૂમ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Apr 20, 2024
રામ સવારી શોભાયાત્રાના રૂટ પર જામનગર તા. ર૦: જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં. ૧માં આવેલ પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા રામ સવારી શોભાયાત્રાના રૂટ પર ઠંડી છાશનું પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. છાશનું વિતરણ કરવા એડવોકેટ પાર્થ ડી. સામાણી, મંદિરના પૂજારી પરિમલભાઈ ભટ્ટ, શારડા ફોરેસ પરિવારના મોભીઓ હરીઓમભાઈ રામભાઈ શારડા, પ્રફુલભાઈ ચોકસી, નંદનભાઈ ભટ્ટ, જતીનભાઈ વારીઆ, દિનેશભાઈ બોરસરા, દિનેશભાઈ સામાણી સહિતના રામ ભકતો-સેવાભાવી યુવાનો તેમજ લતાવાસીઓ જોડાયા હતાં.   વધુ વાંચો »

Apr 20, 2024
સલાયા તા. ર૦ : સલાયા લોહાણા મહાજન દ્વારા રઘુવંશી પરિવારના સહયોગથી રામનવમીના પારણાંની નાત (જ્ઞાતિ સમૂહ ભોજન)નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ ભોજનની શરૂઆત શ્રી રામ, જલારામ બાપા તથા બ્રહ્મસમાજની આરતી સાથે કરવામાં આવી હતી. પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવ્યું હતું. ખંભાળીયા લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ, નગરપાલિકા પ્રમુખ પરિવાર, રઘુવંશી આગેવાનો ખાસ પધાર્યા હતાં. સલાયા લોહાણા મહાજન તથા જલારામ સેવા સમિતિએ જહેમત ઉઠાવી હતી.   જો  વધુ વાંચો »

Apr 20, 2024
સલાયા તા. ર૦ : સલાયા લોહાણા મહાજન દ્વારા રઘુવંશી પરિવારના સહયોગથી રામનવમીના પારણાંની નાત (જ્ઞાતિ સમૂહ ભોજન)નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ ભોજનની શરૂઆત શ્રી રામ, જલારામ બાપા તથા બ્રહ્મસમાજની આરતી સાથે કરવામાં આવી હતી. પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવ્યું હતું. ખંભાળીયા લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ, નગરપાલિકા પ્રમુખ પરિવાર, રઘુવંશી આગેવાનો ખાસ પધાર્યા હતાં. સલાયા લોહાણા મહાજન તથા જલારામ સેવા સમિતિએ જહેમત ઉઠાવી હતી.   જો આપને આ પોસ્ટ ગમી વધુ વાંચો »

Apr 20, 2024
રામ સવારી શોભાયાત્રાના રૂટ પર જામનગર તા. ર૦: જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં. ૧માં આવેલ પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા રામ સવારી શોભાયાત્રાના રૂટ પર ઠંડી છાશનું પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. છાશનું વિતરણ કરવા એડવોકેટ પાર્થ ડી. સામાણી, મંદિરના પૂજારી પરિમલભાઈ ભટ્ટ, શારડા ફોરેસ પરિવારના મોભીઓ હરીઓમભાઈ રામભાઈ શારડા, પ્રફુલભાઈ ચોકસી, નંદનભાઈ ભટ્ટ, જતીનભાઈ વારીઆ, દિનેશભાઈ બોરસરા, દિનેશભાઈ સામાણી સહિતના રામ ભકતો-સેવાભાવી યુવાનો તેમજ લતાવાસીઓ જોડાયા હતાં.   જો આપને આ પોસ્ટ વધુ વાંચો »

Apr 20, 2024
ખંભાળીયા તા. ર૦ : ગુજરાતમાં લગ્ન જીવનના પ્રશ્નોના નિરાકરણ માટે ૩૪ પ્રીલીટીગેશન લોક અદાલતો શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ન્યાયિક અધિકારી તથા મેડીયેટર તરીકે નિમાયેલા એડવોકેટ કિર્તીદાબેન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં પ્રી-લીટીગેશન લોક અદાલત શરૂ કરવામાં આવી છે. જ્યાં મેડીટેશન રૂમ તથા કન્સલ્ટેશન રૂમ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.   જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર વધુ વાંચો »

Apr 20, 2024
દ્વારકા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે ખંભાળીયા તા. ર૦: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી સમીક્ષા કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત જામનગર લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વર હસમત અલી યાતોએ દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનના સભાખંડમાં તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રીને નોડલ અધિકારીઓની કામગીરી ખર્ચ મોનિટરિંગ અંતર્ગત નિમવામાં આવેલ ફ્લાઈંગ સ્કવોડ, એસ.એસ.ટી., વી.એસ.ટી. ચેક ... વધુ વાંચો »

Apr 20, 2024
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ દ્વારા શક્તિ પ્રદર્શન-રાતસોત્સવ યોજાયો જામનગરના બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામ સવારી સેવા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે બેડેશ્વર ધરાનગર ૧ થી રામસવારીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સવારીમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ, દુર્ગાવાહિની અને માતૃશક્તિની ટીમ જોડાઈ હતી અને બહેનો દ્વારા પ્રભુ શ્રીરામના આગમનના વધામણા કરવા રાસ ગરબા તેમજ બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું  આ તકે બેડેશ્વર શ્રમજીવી મંડળ અને રામ સવારી સેવા સમિતિના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભક્તિરાજસિંહ સોઢા, કાર્યવાહક પ્રમુખ જીતુભાઈ મકવાણા, મંત્રી પૃથ્વીરાજસિંહ વાળા, સહમંત્રી કમલેશભાઈ ઉમરાણીયા, ખજાનચી રાજેન્દ્રસિંહ જાડેજા, સહખજાનચી કમલેશભાઈ પ્રજાપતિ સહિતના લોકોએ આ રામસવારીને ... વધુ વાંચો »

Apr 20, 2024
પ્રથમ તબક્કામાં કેટલાક પૌરાણિક સ્થાનો પછી જામનગર તા. ૨૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં બરડાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ ઘુમલીના નવલખાનું રેસ્ટોરેશન કામ શરૂ કરવામાં આવનાર છે. ઘુમલી, સૌરાષ્ટ્રની પ્રાચીન રાજધાની દ્વારકા, ગીરીનગર અને વલ્લભી પછી મહત્ત્વનું સ્થાન ધરાવતું હતું. શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ ગૌરવરૂપ ગણાતા આ નગરના અમુક અવશેષો વોટસન મ્યુઝિયમમાં સમાવાયા છે. જે વોટસન મ્યુઝિયમની મુલાકાત શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગર્વનર સેન્થલ થોન્ડમેને લીધી હતી. હાલ પ્રથમ તબક્કામાં કેટલાક પૌરાણિક સ્થાનોનું રેસ્ટોરેશન કામ ચાલુ છે. બીજા તબક્કામાં નવલખા મંદિરના રેસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. નવલખા મંદિર પાસેના સ્મારકની કેમિકલ ટ્રીટમેન્ટ, ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગરના સરકીટ હાઉસમાં નાગરિકોને મળી શકશે જામનગર તા. ર૦:         લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણીપંચ દ્વારા ૧૨-જામનગર સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. તેઓ જામનગર સર્કિટ હાઉસમાં નાગરિકોને રૂબરૂ મળી શકશે. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ની જાહેરાત થતા આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના નિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ૧ર-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે હસમતઅલી યાતો (આઈએએસ), પોલીસ ઓબ્ઝર્વર તરીકે ઉત્તપલકુમાર નાસ્કર (આઈપીએસ) અને ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (આઈઆરએસ) ની નિમણૂક કરવામાં આવી છે. ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારમાં ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગર તા. ૨૦: જામનગરમાં તળાવની પાળે જુની આરટીઓ કચેરી પાસે મનોરંજન સાધનોવાળા લોકો પાસેથી વધુ પૈસા વસુલ કરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. બાળકોની રાઈડમાં કોઈ સેફ્ટી સાધનો ઉપલબ્ધ નથી, કોઈ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? આ માટે કોઈ વિભાગે પરવાનગી આપી છે? કે પીળા પાને વહીવટ થઈ રહ્યો છે? સંબંધિત વિભાગે તપાસ કરી યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે.   જો આપને આ પોસ્ટ ગમી  વધુ વાંચો »

Apr 20, 2024
થેલેસેમિયા-ગંભીર દર્દીઓના હિતાર્થે રકતદાનની અપીલ : ખંભાળીયા તા. ર૦: ખંભાળીયામાં દ્વારકા જિલ્લાની એક માત્ર ખંભાળીયા સરકારી બ્લડ બેંકમાં સ્ટોક ખલાસ થઈ જતાં દર્દીઓની દોડધામ વધી છે. ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં અગાઉના ધારાસભ્યો સ્વ. કાળુભાઈ ચાવડા તથા સ્વ. મેઘજીભાઈ કણઝારીયાના ખાસ પ્રયત્નોથી બનેલી બ્લડબેંકમાં હાલ ઉનાળામાં રકતદાતા ઓછા આવતા હોય ઓપરેશનમાં તથા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને લોહી માટે દોડધામ શરૂ થઈ છે. તો સ્ટોક પણ ખલાસ થઈ ગયો છે. બ્લડ બેંકમાં રકતદાન માટે ડો. લખમણ કનારા તથા શ્રી તન્નાભાઈ દ્વારા રકતદાતા તથા જાગૃત લોકોને અપીલ કરવામાં આવી છે. સરકારી કચેરીઓ, વિવિધ ... વધુ વાંચો »

Apr 20, 2024
જામનગર આઈટીઆરએમાં જામનગર તા. ર૦: આઈટીઆરએ જામનગરના ક્રિયાશરીર વિભાગ દ્વારા મહિલાઓ માટે પૂર્વ માસિક લગત સમસ્યા માટે નિઃશુલ્ક ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપીડી તા. રર-૪ થી તા. ર૬-૪ સુધી સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી પ-૧પ વાગ્યા દરમિયાન ક્રિયાશરીર વિભાગ ઓપીડી બ્લોક (યુજી હોસ્પિટલ), હનુમાન ગેઈટ પોલીસ ચોકી પાસે, પંચકર્મ ભવનની બાજુમાં, ધન્વન્તરિ મેદાન પરિસર, જામનગરમાં રાખવામાં આવી છે. પાંચ દિવસીય આ ખાસ ઓપીડીમાં પૂર્વ માનસિક અવસ્થાને લગત સમસ્યાઓનું નિદાન કરી સારવાર આપવામાં આવશે. વર્તમાન જીવનશૈલીને કારણે વિવિધ રોગોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આ વચ્ચે ... વધુ વાંચો »

Apr 20, 2024
વાયર તથા ઓજાર ઉપડી ગયાઃ જામનગર તા. ૨૦: જામજોધપુરના બાવરીદળ ગામના એક ખેતરમાંથી ઈલેકટ્રીક વાયર તથા જૂના ઓજાર મળી રૂા.૭૦ હજારના સામાનની ચોરી થઈ ગયાની પોલીસમાં અરજી કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામમાં ખેતર ધરાવતા જામનગરના વસંત વાટીકામાં રહેતા જયેશ લખમણભાઈ નારીયાએ તેમના ખેતરમાં ઘૂસી ગયેલા કોઈ શખ્સોએ ચોરી કર્યાની શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અરજીમાં જણાવાયા મુજબ તેમના ખેતરમાં કૂવા તથા બોર માટે રાખવામાં આવેલી મોટરના ૬૦ મીટર વાયર તથા જૂના ઓજાર મળી રૂપિયા સિત્તેરેક હજારના સામાનની ચોરી થઈ ગઈ છે.   જો વધુ વાંચો »

Apr 20, 2024
બાળકોનો ચાઈલ્ડ કેર સંસ્થાએ કબજો સંભાળ્યોઃ ખંભાળિયા તા. ૨૦: ઓખાના રેલવે સ્ટેશન પરથી ગઈકાલે છ વર્ષ અને દસ વર્ષની વયના બે બાળક ગભરાયેલી હાલતમાં મળી આવતા આરપીએફે દ્વારકા જિલ્લાની સીસીઆઈનો સંપર્ક કરી તેમને બાળકોનો કબજો સોંપ્યો છે. આ બાળકોના વાલીઓની શોધ કરાઈ રહી છે. દ્વારકા જિલ્લાના ઓખા રેલવે સ્ટેશન પર ગઈકાલે ૬થી ૧૦ વર્ષની વયના બે બાળક ગભરાયેલી હાલતમાં આમથી તેમ ફરતા જોવા મળતા આરપીએફના જવાનોએ બંને બાળકની પૂછપરછ કરી હતી. તેમાં આ બાળકોની સાથે તેમના વાલી વારસ ન હોવાનું જણાતા દ્વારકા જિલ્લાની ચાઇલ્ડ કમિટીને જાણ કરાઈ હતી. વધુ વાંચો »

Apr 20, 2024
સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયોઃ જામનગર તા. ૨૦: દ્વારકાના રૂપેણ બંદર પર માથાભારે તરીકે છાપ ધરાવતા શખ્સ સામે એલસીબીએ પાસાની તૈયાર કરેલી દરખાસ્તને મંજૂરી મળતા આ શખ્સને પકડી પાડી સુરતની જેલમાં ધકેલી દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસામાજિક તત્ત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારીએ દ્વારકાના રૂપેણ બંદર પર માથાભારે ગણાતા બારાકાંઠા વિસ્તારના રહેવાસી મામદ ઈશા લુચાણી વિરૂદ્ધના ગુન્હાઓની ચકાસણી હાથ ધરી હતી. ત્યારપછી આ શખ્સ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે કલેકટર સમક્ષ રજૂ કરાઈ હતી. તે દરખાસ્ત મંજૂર કરાતા ગઈકાલે પીએસઆઈ બી.એમ. દેવમુરારી તથા દ્વારકાના પીએસઆઈ ... વધુ વાંચો »

Apr 20, 2024
ડિવાઈડર તથા બસ વચ્ચે વિચિત્ર રીતે રિક્ષા સલવાઈઃ જામનગર નજીકના લાલપુર બાયપાસ પાસેથી ગઈકાલે સાંજે એક ઓટો રિક્ષા પસાર થતી હતી ત્યારે પાછળથી ધસી આવેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસની ઠોકર વાગતા આ રિક્ષા બસ તથા ડિવાઈડર વચ્ચે વિચિત્ર રીતે ફસાઈ ગઈ હતી.  એક તરફથી ઉંચી થઈ ગયેલી રિક્ષામાંથી તેનો ચાલક તથા મુસાફર ઉતરી ગયા હતા. અકસ્માતના કારણે થોડી મિનિટો માટે ટ્રાફિકજામ થયો હતો. જો આપને આ પોસ્ટ ગમી હોય  વધુ વાંચો »

Apr 20, 2024
અકસ્માત સર્જી ટ્રકનો ચાલક થઈ ગયો પલાયનઃ જામનગર તા. ૨૦: જામનગરના હાપા રોડ પર આજે સવારે એક રિક્ષાને ટ્રકે ઠોકર મારતા રિક્ષાનું પડીકુ વળી ગયું હતું. ઘવાયેલા તેના ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજયું છે. દોડી આવેલી પોલીસે આગળની કાર્યવાહી કરી છે. જામનગરના હા૫ા રોડ પરથી આજે સવારે જીજે-૧૦-ટીઝેડ ૨૨૫૩ નંબરની ઓટો રિક્ષા પસાર થતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રકે તે રિક્ષાને ઠોકર મારી હતી. ટ્રકની ઠોકરથી રિક્ષાનું પડીકુ વળી ગયું હતું. તેના ચાલકનું માથામાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું છે. ત્યાંથી પસાર થતા ... વધુ વાંચો »

Apr 20, 2024
આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખવામાં આવીઃ જામનગર તા. ૨૦: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એક મકાનને પચાવી પાડવામાં આવ્યું હોવાની ફરિયાદ નિવૃત્ત ડીવાયએસપીએ નોંધાવી હતી. તે ગુન્હામાં આરોપીની ધરપકડ થયા પછી અદાલતે તેને જામીન પર મુકત કર્યાે છે. જામનગરની ૫ટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯માં ગીતા નિવાસ નામના મકાનને પચાવી પાડવા અંગે નિવૃત્ત ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ એ. જાડેજાએ મેઘરાજસિંહ તખુભા જાડેજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયેલી આ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ તે મકાન તેઓને માતાના વીલથી પ્રાપ્ત થયું છે. તે મકાન તખુભા ખુમાનસિંહને ભાડુઆત ... વધુ વાંચો »

અર્ક

  • જે વ્ય્કતિ સારૃં કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો, તેનું કામકાજ તેને સન્માનને પાત્ર બનાવે છે.

વિક્લી ફિચર્સ

ફોટો સમાચાર

રાશિ પરથી ફળ

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ નાણાકીય રોકાણ-વ્યવહારના કામકાજમાં સાવધાની રાખવી. કોર્ટ-કચેરીના પ્રશ્ને ચિંતામાં વધારો ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપને માનસિક-પરિતાપ વ્યગ્રતા રહે. વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય. મહત્ત્વના નિર્ણય ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કાર્યની સાથે સામાજિક-વ્યવસાયિક કામકાજમાં વ્યસ્ત રહો. ધંધામાં આકસ્મિક ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે અને નોકરી-ધંધે જાવ ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કાર્યમાં વાણીની મીઠાશથી સરળતા રહે. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય. કોર્ટ-કચેરીના કામ થઈ શકે. ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કાર્યની સાથે સંસ્થાકીય કામ, જાહેરક્ષેત્રના કામ અંગે વ્યસ્ત ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કામમાં પ્રતિકૂળતા રહે. કામના વધુ પડતા તણાવ-દબાણ, દોડધામ-શ્રમના ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૧-૦૪-ર૦૨૪, રવિવાર અને ચૈત્ર સુદ-૧૩ ઃ આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી ... વધુ વાંચો »

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે તડકા-છાયા જેવી પરિસ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ ... વધુ વાંચો »

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નવીન તક અપાવતું, નવીન કાર્ય કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

Libra (તુલા: ર-ત)

આપના માટે દોડધામ-વ્યસ્તતા કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા ... વધુ વાંચો »

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો ... વધુ વાંચો »

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ... વધુ વાંચો »

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ... વધુ વાંચો »

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના ... વધુ વાંચો »

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય

MARKET

શબ્દવ્યુહ

crossword

હવામાન

Jamnagar, Gujarat, India

વિક્લી ફિચર્સ

Advertisement
close
Ank Bandh